Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
તાને ઘ વિમાનુસારેગ શાસનોન્નતિનિમિત્તમ્ નાક/ર૦ના (પૃ.૩૪૬) પોતાના વૈભવ મુજબ શાસનની પ્રભાવના થાય એ માટે દાન કરવું.
न हि यदाद्यभूमिकावस्थस्य गुणकरं તદુત્તરમૂમિઢાવસ્થાપિ તથા તા/૨૮ાા (ઉ.રૂ9) પ્રારંભિક અવસ્થામાં જે વસ્તુ ગુણકારી હોય તે ઉત્તરાવસ્થામાં પણ ગુણકારી જ હોય તેવો કોઈ નિયમ નથી.
રિવરાછાà થર્મસાધનસંસ્થિતિ Is/૨૮ (પૃ.૬૧) ધર્મના સાધનોની વ્યવસ્થા શાસ્ત્રમાં અધિકારીને આશ્રયીને બતાવેલી છે.
अन्यत्राऽऽरम्भवान् यस्तु तस्याऽत्राऽऽरम्भशकिनः । ઉધરેવ પરમી વિવેકાર્યનાશતઃ શાહ/રૂણા (પૃ.૬૪) જે ગૃહસ્થ સંસારમાં આરંભ-સમારંભ કરતો હોય અને પૂજામાં આરંભ-સમારંભની શંકા કરતો હોય તો તે ગૃહસ્થમાં વિવેકદ્રષ્ટિ અને ઉદારતાનો નાશ થવાથી બોધિ દુર્લભતા જ થાય છે.
सर्वथैवाऽशुभस्वरूपव्यापारस्य विशिष्टनिर्जराकारणत्वाऽयोगात् ।।५/३१।। (पृ.३७०) તમામ પ્રકારે જે પ્રવૃત્તિ અશુભ સ્વરૂપવાળી હોય તે વિશિષ્ટ પ્રકારની કર્મનિર્જરાનું કારણ બની ન શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org