SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તાને ઘ વિમાનુસારેગ શાસનોન્નતિનિમિત્તમ્ નાક/ર૦ના (પૃ.૩૪૬) પોતાના વૈભવ મુજબ શાસનની પ્રભાવના થાય એ માટે દાન કરવું. न हि यदाद्यभूमिकावस्थस्य गुणकरं તદુત્તરમૂમિઢાવસ્થાપિ તથા તા/૨૮ાા (ઉ.રૂ9) પ્રારંભિક અવસ્થામાં જે વસ્તુ ગુણકારી હોય તે ઉત્તરાવસ્થામાં પણ ગુણકારી જ હોય તેવો કોઈ નિયમ નથી. રિવરાછાà થર્મસાધનસંસ્થિતિ Is/૨૮ (પૃ.૬૧) ધર્મના સાધનોની વ્યવસ્થા શાસ્ત્રમાં અધિકારીને આશ્રયીને બતાવેલી છે. अन्यत्राऽऽरम्भवान् यस्तु तस्याऽत्राऽऽरम्भशकिनः । ઉધરેવ પરમી વિવેકાર્યનાશતઃ શાહ/રૂણા (પૃ.૬૪) જે ગૃહસ્થ સંસારમાં આરંભ-સમારંભ કરતો હોય અને પૂજામાં આરંભ-સમારંભની શંકા કરતો હોય તો તે ગૃહસ્થમાં વિવેકદ્રષ્ટિ અને ઉદારતાનો નાશ થવાથી બોધિ દુર્લભતા જ થાય છે. सर्वथैवाऽशुभस्वरूपव्यापारस्य विशिष्टनिर्जराकारणत्वाऽयोगात् ।।५/३१।। (पृ.३७०) તમામ પ્રકારે જે પ્રવૃત્તિ અશુભ સ્વરૂપવાળી હોય તે વિશિષ્ટ પ્રકારની કર્મનિર્જરાનું કારણ બની ન શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy