Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
• चैतन्यस्यैव कर्मबन्धनियामकता •
=
इत्थं च ' परिणामप्राधान्यमेव व्यवस्थितमित्याह
रहस्यं परमं साधोः समग्रश्रुतधारिणः । परिणामप्रमाणत्वं निश्चयैकाग्रचेतसः ।। ३० ।। रहस्यमिति । रहस्यं = तत्त्वं परमं = सर्वोत्कृष्टं साधोः समग्रश्रुतधारिणः = स्वभ्यस्तगणिपिटकोपनिषदः परिणामस्य = चित्तभावस्य प्रमाणत्वं = फलं प्रति स्वातन्त्र्यलक्षणं (= परिणामप्रमाणत्वं ) निश्चये निश्चयनये एकाग्रं अव्याक्षिप्तं चेतो यस्य ( तस्य निश्चयैकाग्रचेतसः) ।। ३० ।।
'परमरहस्समिसीणं समत्तगणिपिडगझरियसाराणं । परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं । । ← (ओ.नि.५६०) इति पूर्वोक्तं (पृ.४२३) ओघनिर्युक्तिगाथामुपजीव्य प्रकृतफलितमाह - ‘रहस्यमि’ति । चित्तभावस्य सदसत्प्रणिधानादिलक्षणस्य कर्मनिर्जरा-बन्धादिलक्षणं फलं प्रति प्रकृते प्रमाणत्वपदप्रतिपाद्यं स्वातन्त्र्यलक्षणं कर्तृत्वम्, चैतन्यस्यैव कर्मबन्धादिकं प्रति नियामकत्वात्, व्याख्याप्रज्ञप्तो जीवाणं चेयकडा कम्मा कज्जंति, नो अचेयकडा कज्जंति ← ( व्या. प्र. १६ । २ ।१७ ) इत्येवमुक्तत्वात् । योगादिषु चोपचारमात्रकारणतेति भावः । शिष्टं सुगमम् । यथोक्तं व्यवहारभाष्येऽपि
तुल्ले व इंदियत्थे एगो सज्जइ विरज्जई एगो । अज्झत्थं तु पमाणं न इंदियत्था जिणा बेंति । । मणसा उवेति विसए मणसा वि य सन्नियत्तए तेसु । इय वि हु अज्झत्थसमो बंधो विसया न उ पमाणं ।। ← (व्य.भा.२/५४-५५) इति । तदुक्तं तत्त्वार्थकारिकावृत्ती देवगुप्तसूरिभिः अपि स्वपरिणामो नः प्रवचनेषु शुभाऽशुभोपचयं प्रति परं प्रमाणमिति दर्शितम् ← (त.सू. कारिका-२९ वृत्ति पृष्ठ-१८) इति । स्कन्दपुराणेऽपि भावशुद्धिः परं शौचं प्रमाणं सर्वकर्मसु । अन्यथाऽऽलिङ्ग्यते कान्ता भावेन दुहितान्यथा ।। ← (स्क. पु. ४२ / ६२ ) इत्युक्तम् ||७ / ३०||
=
५३३
=
For Private & Personal Use Only
વિશેષ્ય ગેરહાજર હોય ત્યાં ઉપરોક્ત હિંસા-અહિંસાના લક્ષણ પ્રમાદ-અપ્રમાદમાં ફલિત થાય છે. મતલબ કે તેવા સ્થળે હિંસાનું લક્ષણ પ્રમાદ અને અહિંસાનું લક્ષણ અપ્રમાદ જ બની જાય છે. (૭/૨૯) # અંતરંગ પરિણામ જ પ્રમાણભૂત
=
ગાથાર્થ :- સમગ્ર શ્રુતને ધારણ કરનાર સાધુ જ્યારે નિશ્ચય નયમાં એકાગ્ર ચિત્તવાળા હોય છે ત્યારે શ્રેષ્ઠ રહસ્યભૂત વાત દર્શાવે છે કે ‘પરિણામ = भाव से ४ प्रभाग छे.' (७/३०) टीडार्थ :- गशीना આચાર્યના ખજાના સ્વરૂપ દ્વાદશાંગીના રહસ્યને સારી રીતે આત્મસાત્ કરનાર સાધુ જ્યારે નિશ્ચયનયમાં નિશ્ચયનયમાન્ય નિજસ્વભાવમાં આકુળતા-વ્યાકુળતા વિના એકાગ્ર મનવાળા હોય છે ત્યારે શ્રેષ્ઠ રહસ્યને બતાવે છે કે ચિત્તનો પરિણામ-ભાવ એ જ પ્રમાણભૂત છે. અર્થાત્ અંતઃકરણની પરિણતિ જ કર્મબંધ-નિર્જરાસ્વરૂપ ફલ પ્રત્યે સ્વતન્ત્રપણે = અન્યનિરપેક્ષપણે अरा छे. (७/30)
=
વિશેષાર્થ :- દ્વાદશાંગીના રહસ્યોને પચાવનાર નૈૠયિક સ્વભાવમાં ઠરે, શુદ્ધનિશ્ચયનયમાન્ય નિજચૈતન્યસ્વભાવમાં લીન બને ત્યારે તેમની દૃષ્ટિમાં અંતકરણની પરિણતિ એ જ બંધ-નિર્જરા વગેરે પ્રત્યે સ્વતન્ત્રરૂપે કારણ છે. મતલબ કે ફળ તો બાહ્ય પ્રવૃત્તિને સાપેક્ષ રહીને નહિ, પરંતુ અંતઃકરણગત લક્ષ્ય-ઉદેશ-પરિણામ-ભાવના-પરિણતિધારાને આધારે પ્રાપ્ત થાય છે. બહારમાં અકાય-તેઉકાય વગેરેની વિરાધના થયા છતાં અર્ણિકાપુત્ર આચાર્ય, ગજસુકુમાલ મહામુનિ વગેરેને હિંસાજન્ય કર્મબંધ થવાના १. मुद्रितप्रतौ 'च' नास्ति ।
Jain Education International
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372