Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. વાદ કેટલા પ્રકારના ? ક્યા ક્યા ? એમાંથી પહેલા વાદને સમજાવો.
૨. શુષ્કવાદ કે વિવાદ કરવાની છૂટ શાસ્ત્રમાં ક્યારે આપેલ છે ? તેને સમજાવો.
૩.
પાશુપત લોકોએ કહેલા ૧૦ પ્રકારનાં ધર્મ જણાવો.
• ચાલો મગજની કસરત કરીએ -
હૂ ૮. વાદ બત્રીસીનો સ્વાધ્યાય
૧. સમાજ
૨. વિભુ
૩. અદષ્ટ
૪. ઉદયનાચાર્યના આક્ષેપનું નિરાકરણ ગ્રંથકારશ્રી કઈ રીતે કરે છે ? સંક્ષેપમાં તે જણાવો. સાંખ્યમતવાળાને તાત્ત્વિકી જીવહિંસા ન ઘટે - તેને વિસ્તારથી સમજાવો.
૫.
૬.
મનોયોગના નાશરૂપ હિંસા અસંગત કઈ રીતે ?
૭.
આત્મા સર્વવ્યાપી માનવામાં વાસ્તવિક સંસાર સંભવશે નહિ એ માટે પૂર્વપક્ષ ને ઉત્તરપક્ષની દલીલ સમજાવો. અવચ્છેદકતાસંબંધથી કાર્યકારણભાવમાં વ્યભિચાર કઈ રીતે આવે ? તે જણાવો.
૮.
૯. એકાંતે આત્માને ક્ષણિક માનવામાં હિંસાદિનો અસંભવ કઈ રીતે ?
(બી) નીચે યોગ્ય જોડાણ કરો.
૪. આત્મા
૫. સાંકર્યદોષ
૬. ફલમુખગૌરવ
૭.
સંતાન
૮.
નિરન્વયનાશ
૯.
આત્મા
(સી) ખાલી જગ્યા પૂરો.
૧. ૨. અહિંસાની વાડરૂપે
૩. બૌદ્ધમતે ‘હું આને મારું' આવો
૪.
આત્મા દેહથી
૫.
૬.
૭.
૮.
૯.
અવ્યવહિત ઉત્તરક્ષણમાં
દ્રવ્યને આશ્રયીને આત્મા
કર્મ
બૌદ્ધમત
નિત્યત્વ અને અનિત્યત્વ પરસ્પર
શરીર
Jain Education International
સમૂહ
સર્વથાનાશ
સર્વવ્યાપી
નિત્યાનિત્ય
સક્રિય
નિર્દોષ
જાતિબાધક
જ હિંસા છે. (વિકલ્પ, સંકલ્પ, સંશય) છે. (નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, ભિન્ન)
માં જ હિંસા-અહિંસા સંગત થઈ શકે છે. (સર્વજ્ઞશાસન, બૌદ્ધમત, સાંખ્યમત) છે. (અનિત્ય, નિત્ય, નિત્યાનિત્ય)
ગુણધર્મ છે. (સમાન, વિરોધી, અવિરોધી)
ક્ષણની ઉત્પત્તિ એ હિંસકત્વનું પ્રયોજક છે.(સદેશ, સભાગસંતતિ, વિસદેશ) વગેરે ધર્મસાધનો છે. (સત્ય, ક્રિયા, વ્રત)
છે. (અમૂર્ત, મૂર્ખ, મૂત્તમૂર્ત)
નૈયાયિકમતે શરીર અને આત્મામાં સર્વથા
६३१
છે. (ભેદ, અભેદ, ભેદાભેદ)
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 366 367 368 369 370 371 372