Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 298
________________ • પ્રમાળતક્ષામીમાંસા • ननु स्वतन्त्रनीत्यापि ननु 'स्वतन्त्रनीत्यापि धर्मसाधनविचारणे प्रमाण- प्रमेयादिलक्षणप्रणयने परतन्त्रादिविचारणमप्यावश्यकमिति व्यग्रताऽनुपरमे कदा प्रस्तुतविचाराऽवसर इत्यत आहप्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तन्निश्चयेऽनवस्थानादन्यथा' ऽर्थस्थितेर्यतः ।। ११ ।। स्वदर्शनसिद्धान्तेनाऽपि = तत्तद्दर्शनराद्धान्तेनापीति यावत्, धर्मसाधनविचार = मोक्षप्रयोजकपदार्थमीमांसने प्रस्तुते सति भवेदनर्थाय विना प्रमाणं ← (ब्र.वि.३२) इति ब्रह्मविद्योपनिषद्वचनतः न विना प्रमाणेन प्रमेयस्योपलब्धिः ← (मैत्रा. ७/१४) इति मैत्रायण्युपनिषद्वचनतश्च तत्तत्तन्त्राभिमतप्रमेयसिद्धी प्रमाणाद्यपेक्षणात् प्रमाणादिलक्षणप्रणयनमपि आवश्यकम्, 'मानाधीना मेयसिद्धिः, मानञ्च सुनिश्चितलक्षणमिति न्यायात् । इत्थमवश्यक्लृप्ते प्रमाण - प्रमेयादिलक्षणप्रणयने परतन्त्रादिविचारणमपि तत्तद्दर्शनाऽन्यदर्शनराद्धान्ताऽनुसारिमीमांसनमपि आवश्यकम्, प्रमाणादिलक्षणस्य सर्वतन्त्रप्रसिद्धत्वात् इति हेतोः व्यग्रताऽनुपरमे तत्तद्विभिन्नदर्शननीतिप्रणिधानलक्षणव्यग्रताया अविरामे प्राप्ते सति कदा प्रस्तुतविचाराऽवसरः = धर्मवादविषयीभूताऽहिंसादिमीमांसाऽवकाशः स्यात् ? 'अव्यग्रेणाऽन्तरात्मना निपुणैर्विचार्यमेतदिति ( द्वा.द्वा. ८/१०, पृ.५६०) भवदुक्तेः इत्यतो हेतोः ग्रन्थकार आह‘પ્રમાને’તિ। યં રિા અધ્યાત્મમારેડપિ (૩.સા.૧૨/૨૨) પ્રશ્ર્ચતોપશિતા । થાય છે કે નહિ? એ રીતે મીમાંસા ન કરવી. કારણ કે તે રીતે ચર્ચા કરવામાં આવે તો દરેક દર્શનમાં જણાવેલ અહિંસા વગેરે ધર્મસાધનો અપ્રામાણિક બની જશે. આનું કારણ એ છે કે એક ધર્મમાં જણાવેલ અહિંસા વગેરે અન્ય ધર્મના સિદ્ધાન્ત મુજબ અસંગત જ બની જાય. માટે તે-તે દર્શનમાં જણાવેલ દયા-દાન વગેરે ધર્મસાધનો તે તે દર્શનના સિદ્ધાન્ત મુજબ સંગત થાય તેમ છે કે નહિ ? આ રીતે વિચારણા કરવામાં આવે તો જ વાસ્તવિક તત્ત્વની ઉપલબ્ધિ થઈ શકે અને તેના દ્વારા ધર્મવાદ સફળ બની શકે. (૮/૧૦) અહીં એક સમસ્યા ઉપસ્થિત થાય છે કે → પોતપોતાના દર્શનના સિદ્ધાન્ત મુજબ ધર્મસાધનની વિચારણા કરવી જોઈએ- એમ માનીએ તેમાં તકલીફ એ છે કે એ રીતે વિચારણા કરવામાં પણ પ્રમાણની આવશ્યકતા તો રહેવાની જ. તેથી પ્રમાણ-પ્રમેય વગેરેના લક્ષણ પણ વિચારવા પડશે. અને પ્રમાણપ્રમેય વગેરેના લક્ષણ બનાવવામાં તો બીજા દર્શનકારોના સિદ્ધાન્તોને પણ લક્ષમાં રાખવા જરૂરી છે. કારણ કે પ્રમાણ વગેરેના લક્ષણ સર્વ દર્શનમાં પ્રસિદ્ધ છે. આ રીતે પરદર્શનના સિદ્ધાન્તોની વિચારણા કરવામાં આવે તો મનની એકાગ્રતા થઈ નહિ શકે તથા વ્યગ્રતા દૂર નહિ થઈ શકે. તો પછી અહિંસા વગેરેની વિચારણા-મીમાંસા કરવાનો અવસર જ ક્યારે મળશે ? < = = ५६१ આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે → આ પ્રમાણલક્ષણની ચર્ચા અનાવશ્યક ગાથાર્થ :- પ્રમાણલક્ષણ વગેરેનો પ્રસ્તુતમાં કોઈ ઉપયોગ નથી. કારણ કે તેનો નિશ્ચય કરવામાં અનવસ્થા આવે છે. બાકી તો (અનિશ્ચિત પ્રમાણ દ્વારા જ) અર્થનો નિશ્ચય થવાનો પ્રસંગ આવે. (૮/૧૧) . મુદ્રિતપ્રતો ‘સ્વતંત્રનિત્યા' કૃત્યશુદ્ધ: પાઠ: | ૨. હસ્તાવશે ‘અન્યતા...' ત્યશુદ્ધ: પાઠ: । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372