Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 311
________________ ५७४ • विशेषांशसन्देहस्य तत्त्वप्रतिपत्त्यनुकूलता • द्वात्रिंशिका-८/१३ शङ्काकारणाऽभावे शङ्काया अनुत्पत्तेरित्यर्थः ।।१३।। __ अहिंसादिधर्मसाधनग्राहकं हि प्रमाणं परेषां षष्टितन्त्रादिकं स्वस्वशास्त्रमेव, तत्र चाऽहिंसादि'ग्रहणांशे सर्वतन्त्रप्रसिद्धत्वेन न कदापि संशयस्तद्विशेषांशे तु भवन्नयमनुकूल एव । अप्रामाण्यशङ्काया अनुत्पत्तेः = उत्पादाऽयोगात् । न हि कारणविरहे कार्यं भवितुमर्हति, कार्यकारणभावभङ्गाऽऽपातात् । न च प्रमाणेऽप्रामाण्यशङ्काहेतुविरहः कुतः सिद्ध इति शङ्कनीयम्, यत एव तव प्रमाणलक्षणेऽप्रामाण्यशङ्काहेतुविरहसिद्धिस्तत एव प्रमाणे तत्सिद्धिः, आक्षेपपरिहारयोस्तुल्ययोगक्षेमत्वात् । तदुक्तं श्लोकवार्तिके कुमारिलभट्टेन → 'यश्चोभयोः समो दोषः परिहारस्तयोः समः । નૈ: દર્યનુયોજીત્રસ્તામાર્થવિવારના ૯ (રત્નો.વ.શૂન્ય.ર૧૨) તિ માનીયમ્ પાટ/રૂા. अग्रेतनकारिकावतारार्थमाह -- ‘अहिंसादी'ति । तत्र च = धर्मवादे हि अहिंसादीनां धर्मसाधनतया सर्वतन्त्रप्रसिद्धत्वेन = सकलदर्शनशास्त्रनिर्णीतत्वेन अहिंसादिग्रहणांशे = धर्मिलक्षणाऽहिंसादिगोचरज्ञानांशे, ज्ञानगोचराऽहिंसात्वाद्यवच्छिन्नविशेष्यताकोटाविति यावत्; न कदापि संशय उत्पत्तुमर्हति, धर्म्यंशे सर्वेषां ज्ञानानां प्रमाणत्वात् । तद्विशेषांशे = 'अहिंसादिकं कूटस्थनित्यात्मपक्षे सङ्गच्छते न वा ? अहिंसादिकमेकान्तनित्यवृत्ति न वा ?' इत्येवं स्वतन्त्रोपदर्शिताऽहिंसादौ स्वतन्त्रदर्शितकूटस्थनित्यात्मवृत्तित्वांशे तु भवन् = उत्पद्यमानः अयं = संशयः तत्त्वप्रतिपत्तौ अनुकूल एव = सहकार्येव । साङ्ख्य-नैयायिकादीनां પોતાની ઈચ્છાથી ઊભી કરવામાં આવેલી શંકા તો અટકી શકતી નથી ને ! આમ પ્રમાણના લક્ષણમાં શંકા થવાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનમાં પણ અપ્રામાણ્યની શંકા ઊભી થશે અને તેના લીધે “પુરોવર્સી પદાર્થ સાપ છે' એવો નિર્ણય નહિ થઈ શકે. આમ પ્રમાણનું લક્ષણ કહેવા છતાં અર્થસંશય - અર્થવિષયક અનિશ્ચય તો ઊભો જ રહે છે. માટે અર્થનિશ્ચય નિમિત્તે પ્રમાણનું લક્ષણ કહેવું જરૂરી નથી. પૂર્વપક્ષી :- પ્રમાણના લક્ષણમાં તો શંકા ઊભી થવાનું કોઈ જ કારણ નથી. માટે પ્રમાણલક્ષણશંકા જન્ય પ્રમાણ સંશય દ્વારા પદાર્થશંકા ઉત્પન્ન થવાને કોઈ અવકાશ જ નથી. મૂલ નાસ્તિ કુતઃ શાખા? ઉત્તરપક્ષી :- તો પછી સમાન યુક્તિથી એમ કહી શકાય છે કે પ્રમાણમાં પણ શંકા ઊભી થવાનું કોઈ કારણ જ નથી. માટે પ્રમાણગતપ્રામાણ્યવિષયક સંશય દ્વારા પદાર્થશંકા ઊભી થવાની કોઈ શક્યતા જ નથી. તો પછી શા માટે પ્રમાણના લક્ષણનું પ્રતિપાદન કરવું ? પ્રમાણમાં અપ્રામાણ્યની શંકાનું કારણ ગેરહાજર હોય તો પ્રમાણમાં અપ્રામાણ્યની શંકા ઉત્પન્ન ન જ થઈ શકે. અન્યથા તે બે વચ્ચે કાર્યકારણભાવનો ભંગ થવાની આપત્તિ આવે. (૮/૧૩) વળી, સૌથી વધુ અગત્યની વાત તો એ છે કે અહિંસા વગેરે ધર્મસાધન છે - એમ જણાવનાર પ્રમાણ તો અન્યદર્શનીઓના મતાનુસાર ષષ્ટિતંત્ર વગેરે પોતપોતાના શાસ્ત્રો જ છે. અને ધર્મવાદમાં અહિંસા વગેરે તો સર્વદર્શનોમાં પ્રસિદ્ધ હોવાના લીધે “અહિંસા ધર્મસાધન છે કે નહિ ?' આવો સંશય તો કદાપિ થઈ શકતો જ નથી. પરંતુ તેના વિશેષ અંશમાં જ સંશય થઈ શકે. જેમ કે “આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો અહિંસા વગેરે સંગત થાય કે નહિ ? અહિંસાદિ એકાંતનિત્યવૃત્તિ હોય કે નહિ ?' - આવી વિશેષ અંશમાં શંકા પડી શકે છે. પરંતુ આવો ઊભો થતો સંશય તો તત્ત્વનિર્ણયમાં વિશેષ ઉપયોગી જ છે. કારણ કે તેવી શંકા થયા પછી વિશેષ પ્રકારે તત્ત્વચિંતન કરીને ૬. ટ્રસ્તાવ પ્રહરી' તિ પાઠાન્તરમ્ | ૨. હૃસ્તાવ “.શેષ શેષાં તુ' ડુત્રશુદ્ધ: 12: / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372