Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 271
________________ • क्रियानिरपेक्षशुद्धपरिणामपक्षस्यानुपादेयता • द्वात्रिंशिका-७/३१ तद् = तस्मात् सदाचारः = परिशुद्धबाह्ययतना भावश्च = शुद्धपरिणामः ताभ्यामभ्यन्तरवर्त्मना(= सदाचार-भावाभ्यन्तरवर्त्मना च) गन्तव्यं मुमुक्षुणा, तथैव दयाविशेषसिद्धेरिति हितोपदेशः ।।३१।। बालः ।। - (पु.सि.५०) इति । ततश्चाऽसदायतनपरित्यागेन सदायतनोपासना कर्तव्या तत्त्वदृष्ट्येति फलितम् । आश्रयाऽऽश्रयिणोरभेदोपचारादाऽऽयतनाऽनायतनस्वरूपं तु भद्रबाहुस्वामिना ओघनिर्युक्तौ → जत्थ साहम्मिया बहवे सीलमंता बहुस्सुया । चरित्तायारसंपन्ना आययणं तं वियाणाहि ।। जत्थ साहम्मिया बहवे भिन्नचित्ता अणारिया । लिंगवेसपडिच्छन्ना अणायतणं तं वियाणाहि ।। (ओ.नि.७८३-७८१) इत्येवमावेदितम् । एवमेवाऽऽयतनस्वरूपं कुन्दकुन्दस्वामिना बोधप्राभृते → मण-वयण-काय-दव्वा आयत्ता जस्स इंदिया विसया । आयदणं जिणमग्गे णिद्दिटुं संजयं रूपं ।। मय-राय-दोस-मोहो कोहो लोहो य जस्स आयत्ता । पंचमहव्ययधारा आयदणं महरिसी भणियं ।। 6 (बो प्रा.५-६) इत्येवमावेदितम् । अतो विशुद्ध-विशुद्धतरादिनिश्चयदृष्टिपरिणमनोद्देशतः सदायतनोपासनां विना न तात्त्विकविशुद्धापवर्गमार्गलाभसम्भवो न वा लब्धगुणक्षेमः । एतेन → संपन्नगुणो वि जओ सुसाहुसंसग्गवज्जिओ पायं । पावइ गुणपरिहाणिं दद्दरजीवो વે મારો || ૯ (જ્ઞા.ઘ. 9 193 I૪૬) ઊંતિ જ્ઞાતાધર્મકથાસૂત્રોરપિ વ્યાધ્યાતા TI૭/397/ તેથી અત્યન્ત શુદ્ધ શાસ્ત્રોક્ત બાહ્ય યતના સ્વરૂપ સદાચાર-ધર્માચાર અને શુદ્ધપરિણામ – આ બન્ને દ્વારા આંતરિક મોક્ષમાર્ગે આગેકૂચ કરવી જોઈએ. કારણ કે આ રીતે આગળ વધતાં વધતાં જ વિશિષ્ટ પ્રકારની દયા પ્રગટ થાય છે. આ પ્રમાણે મુનિઓ અને મુમુક્ષુઓને ગ્રન્થકારની હિતશિક્ષા છે. (૩૧) હ નિશ્ચય આભાસથી સાવધાન ! જ વિશેષાર્થ :- તપ, ત્યાગ, વૈરાગ્ય, સ્વાધ્યાય, ઉપશમભાવ, વૈયાવચ્ચ, કાયોત્સર્ગ આદિ આલંબન સાધન દઢ થયા પહેલાં જ તેને છોડીને “આત્મા સર્વદા શુદ્ધ છે' આવા નિશ્ચયનયને એકાંત દષ્ટિએ વળગવામાં આવે તો વિભાવ પરિણામો છૂટવાના બદલે વધુ જોરથી જીવને વળગે છે. તથા સત્ સાધનને છોડી પ્રમાદ, વિષય-કષાયની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહેવામાં આવે તો તેવા નિશ્ચયપ્રેમી જીવોએ અપનાવેલ નિશ્ચયનયમાં હેતુશુદ્ધિ રહેતી નથી. તેમ જ હિંસા-જૂઠ વગેરેના પરિણામથી પરિણત થવાના લીધે તેમણે સ્વીકારેલા નિશ્ચય નયમાં સ્વરૂપશુદ્ધિ પણ રહેતી નથી. તેમ જ ખાન-પાન, માન-સન્માન-વિષય-કષાય વગેરેમાં ગલગલીયાં થતા હોય, વિભાવ દશાનું જ આકર્ષણ તેમના હૈયામાં છવાયેલ હોય, મન મહત્ત્વાકાંક્ષામાં ગરકાવ થયેલ હોય તો તેવા વિભાવદશાપ્રેમી જીવોએ અપનાવેલા નિશ્ચયનયમાં અનુબંધશુદ્ધિ પણ ગેરહાજર જ સમજવી. હેતુ-સ્વરૂપ-અનુબંધથી જેમાં શુદ્ધિ હોય તેવા તાત્ત્વિક નિશ્ચય નયને પ્રમાદી જીવો ખરા અર્થમાં સમજી જ નથી શકયા તો તેને અપનાવવાની - આત્મસાત કરવાની વાત તો બહુ દૂર રહી જાય છે. તેથી તેવા નિશ્ચયાભાસી જીવો વાસ્તવમાં નિશ્ચય-વ્યવહાર ઉભયથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધકેમુમુક્ષુએ-સંયમીએ ખરા અર્થમાં આંતરિક મોક્ષમાર્ગને પામવો હોય તો તેણે પોતાની ભૂમિકાને ઉચિત એવા તપ-ત્યાગ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ વગેરે આલંબનસાધનને નિશ્ચયપરિણતિપૂર્વક દઢ રીતે આત્મસાત કરીને પરમ ઉદાસીનભાવમાં – અસંગસાક્ષીભાવમાં – જ્ઞાતાદષ્ટાભાવમાં ઠરી જવું એ જ કલ્યાણકારી માર્ગ છે. આ બાબતમાં વિસ્તૃત જાણકારી મેળવવા “સંવેદનની સરગમ' પુસ્તકનું મનન કરવું. (૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372