Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 243
________________ कामानामुपभोगैरशाम्यतोपदर्शनम् • द्वात्रिंशिका - ७/२४ મહામારત-વિપર્વ-૭/૧૦, Rનુશાસનપર્વ-૪.૧૪, અનુશા.૬.૧૩/૪૪, મા.૧૨/૧૪,મ.Æ.૨ ૧૪, સ્ક્રૂ.પુ. ७/१/२५५/३५) इति । तदुक्तं रामगीतायामपि न जातु कामः कामानामुपभोगेन शाम्यति । अभिवर्धत एवाऽयं हविषाऽग्निरिवाऽधिकम् ।। ← (रा.गी. १५ / ४४ ) इति । ततश्च मण्डलतन्त्रवादिमतमजाकृपाणीयन्यायमनुसरति । तदुक्तं वर्धमानेन गणरत्नमहोदधौ यथाऽजया भूमिं खनन्त्या आत्मवधाय कृपाणो दर्शितस्तत्तुल्यं वृत्तं केनचिदात्मविनाशाय कृतमजाकृपाणीयम् ← (ग. महो. पृष्ठ- १९६ ) इति । बौद्धानामपि सम्मतमिदम् । तदुक्तं सूत्रपिटकान्तर्गते दीघनिकाये पाथिकवर्गे पाणातिपातो अदिन्नादानं मुसावादो च वुच्चति । परदारगमनञ्चेव नप्पसंसन्ति पण्डिता ।। ( दी. नि ३ । ८ । २४५पृष्ठ १३७) उस्सूरसेय्या परदारसेवना, वेरप्पसवो च अनत्थता च । पापा च मित्ता सुकदरियता ચ, તે છ ાળા રિસં ધંસન્તિ ।। ć (વી.નિ.રૂ।૮।૨૧૩-પૃષ્ઠ.૧૪૦) કૃતિ । યથોń વાત્સ્યાયનેન अपि कामसूत्रे → धर्मार्थयोश्च वैलोम्यान्नाऽऽचरेत् पारदारिकम् ← (का. सू. पारदारिकप्रकरण-६०) । प्रकृते च तणकट्टेण व अग्गी लवणजलो वा नईसहस्सेहिं । न इमो जीवो सक्को तिप्पेउं कामभोगेहिं । । ← (આ.પ્ર.૧, મ.વિ.૨૪૬, મહા...૧૯) કૃતિ આતુરપ્રત્યાઘ્યાન-મરવિત્તિ-મહાપ્રચાવ્યાનપ્રીર્ણવવનमप्यनुसन्धेयम् । ततश्च माध्यस्थ्यसाधनाय गम्यागम्यव्यवहारविलोपे ' वृश्चिकभिया पलायमानस्य आशीविषमुखे निपात' इति न्यायापातो दुर्वार एव इति भावनीयम् । ।७ / २४ ।। ५०८ વિશેષાર્થ :- પત્ની જોડે જેવો વ્યવહાર થાય તેવો જ વ્યવહાર મા-બેન-દીકરી-૫૨સ્ત્રી વગેરે સાથે કરવામાં આવે તો વાસ્તવમાં મધ્યસ્થતા નથી આવતી પણ વાસના બેકાબુ બને છે. રાગ-દ્વેષ ઘટવાના બદલે રાગ-દ્વેષ વધે છે. પોતાની વાસના સંતોષવા મા-બેન તૈયાર ન થાય તો ઉલટો તેના ઉપર દ્વેષ આવે અને મા-બેન તેમાં સંમત થાય તો કામવાસના વધે- આમ બન્ને રીતે રાગ-દ્વેષ વધવાના જ છે. મધ્યસ્થતા આવવાની શક્યતા ક્યાં રહી ? હા, મા-બેન-દીકરી જોડે પવિત્ર દૃષ્ટિએ જોવા-બોલવાનો વગેરેનો વ્યવહાર જે રીતે કરવામાં આવે છે તેવી જ પવિત્ર ષ્ટિએ પત્ની જોડે જોવા-બોલવા વગેરેનો વ્યવહાર કરવામાં આવે તો હજુ મધ્યસ્થતા આવવાની કામવાસના ઘટવાની શક્યતા છે. પરંતુ આવું તો મંડલતંત્રવાદીવાળા કરતા નથી. પત્ની સાથે જેવો વ્યવહાર થાય તેવો વ્યવહાર મા-બેન સાથે કરવા તેઓ તૈયાર થાય છે પણ મા-બેન-દીકરી સાથે જેવો પવિત્ર વ્યવહાર થાય તેવો વ્યવહાર પત્ની સાથે કરવા મંડલતંત્રવાદી તૈયાર થતા નથી. આ જ વાત એવું સાબિત કરે છે કે મધ્યસ્થતાનો પ્રેમ વાસ્તવમાં તેમના હૃદયમાં નથી. પરંતુ કામવાસનાના કાદવને ઉડાડવાનો જ મુખ્ય આશય તેમના હૈયામાં ઊંડેઊંડે છવાયેલ છે. હકીકત એ છે કે અખંડ આજીવન બ્રહ્મચર્ય પળાય તો ઉત્તમ. એ શક્ય ન હોય તો હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં મોઢું ઘાલવાના બદલે એક સુયોગ્ય સંસ્કારી પાત્ર જોડે લગ્નસંબંધ બાંધી બાકીની તમામ વિજાતીય વ્યક્તિ જોડે પવિત્ર દૃષ્ટિ-પાવન ભાવ- શુદ્ધ વ્યવહાર કરવામાં આવે તો બેકાબુ વાસના અંકુશમાં આવે અને કાળક્રમે તે વાસના ક્ષીણ થાય. પછી કોઈ પણ વ્યક્તિમાં પોતાની વાસનાપૂર્તિના સાધન તરીકેની દૃષ્ટિ ખતમ થઈ આત્મદર્શન-સિદ્ધસ્વરૂપદર્શન કરવાની કળા પ્રગટે છે. આ રીતે આગળ વધતાં અંતે તાત્ત્વિક પરમમધ્યસ્થતા પ્રગટ થાય કે જે મોક્ષ અપાવે. ગમ્યઅગમ્યની વિવેકદૃષ્ટિ જેની પાસે નથી તેની પાસે આ માર્ગની તાત્ત્વિક સમજણ જ નથી. (૭/૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372