Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
७ - धर्मव्यवस्था द्वात्रिंशिका
(સાતમી બત્રીસીની પ્રસાદી)
__ न हि शक्यभक्षणकत्वमेव भक्ष्यत्वं,
વિં ત્વથડનનમક્ષત્વિમ્ TI૭/રૂા. (પૃ.૪૪૬) જેનું ભક્ષણ થઈ શકે તે ભક્ષ્ય કહેવાય” આવું નથી.
પરંતુ જેનું ભક્ષણ પાપનું કારણ ન બને તે જ ભક્ષ્ય કહેવાય.
નીવસંસદ્દેિતુત્વાન્ માં વહુર્ત નિષિદ્ધમ્ II૭/૧ાા (ઉ.૪૨૪) જીવોની ઉત્પત્તિનું કારણ હોવાથી બહુશ્રુત
જૈનોએ માંસ ખાવાનો નિષેધ કરેલો છે.
उत्सर्गतो निषिद्धं पुष्टालम्बनसमावेशेन क्वचित्कदाचित्कस्यचिद्
ગુISSવામી સ્વતો કુષ્ટતાં પરિત્યજ્ઞતિ ૭/૧દ્દા (.૪૮૬) ઉત્સર્ગથી જેનો નિષેધ કરવામાં આવેલ હોય તે જ વસ્તુનું બળવાન કોઈક કારણને વશ ક્યાંક ક્યારેક સેવન કરવાથી કોઈક વ્યક્તિવિશેષને લાભ થવા છતાં તે નિષિદ્ધ વસ્તુ સ્વરૂપથી દોષગ્રસ્તતાનો ત્યાગ કરતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org