Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
रुपयात.
२७. .
देवगृह मेकहस्तं; चतुर्भुजो वसति तत्र देव स्तु.. इय पुणरुत्तं वुत्तोषि, जंपए जाव नेव मणी. २९
એક હાથનું દેહેરૂં છે, તેમાં ચાર હાથને દેવ રહે છે–એમ વારંવાર કહેતાં છતાં પણ મણિ તે કશું ન બોલે. ૨૯
ताव दुवाच म रुष्टो, यदि हुंकृतिमात्र मंपिं न मे दत्से, ता चिंतियत्थसंपायणंमि तुह केरिसी आसा ३०
તેટલે તે ગુસ્સે થઈ છે કે જો તું મને હંકારે પણ નથી આ પતે તે પછી મનવંછિત સિદ્ધ કરવામાં તારી શી આશા રાખી શકાય. ૩૦
व चिंतामणि रिति ते, नाम मृषा सत्यमेव यदिवेदं, नं तुह संपत्तीए वि, न मह फिट्टेइ मणे चिंता. ३१
માટે તારૂં ચિંતામણિ નામ જ હું છે, અથવા તે તે ખરૂં જ છેકેમકે તું મળ્યા છતાં પણ મારા મનમાં ચિંતા તૂટી નથી. ૩૧
किंच क्षणमपि योई, रब्धातके विना नहि स्थातुं, सत्तो सौहं कह मिह, उववासतिगेण न मरामि. ३२. .
• ४.) इति पुनरुक्तं उक्तोपि जल्पते यावत् नैव मणिः २९
तदा चिंतितार्थ संपादने तव कीदृशी आशा ३० यत् तव संप्राप्त्यापि न मम नश्यति मनसि चिंता ३१ शक्तः सोहं कथ मिह उपवासत्रिकेण न म्रिये. ३२
એક હાથના દહેરામાં ચાર હાથને દેવ—એ દેખીતે વિરોધ છે, તેને પરિહાર એ છે કે ચાર હાથને એટલે ચાર હાથવાળો દેવ એમ અર્થ લે.
+ ચિંતામણિને અર્થ એમ કરીયે કે ચિંતાને પૂરનાર મણિ તે તે નામ ખોટું છે પણ ચિંતાને જ મણિ તે ચિંતામણિ એમ અર્થ કરીયે તે તે નામ સાચું છે એમ તે પશુપાળના કહેવાનો મતલબ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org