Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 151
________________ अविशिष्टे - परस्परं विशेषरहिते सद्भावे -- स्वरूपे सत्यपि यथा अन्तःप्रवेशरूपतया जलेन संयुज्यते वस्त्रं न एवमुक्तप्रकारेण नलिनीपत्रं संयुज्यते, कुत इत्याह-- 'स्वभावतः ' तथास्वभावत्वादित्यर्थः । ' एवमेयंपि' त्ति एवं तथास्वभाववैचित्र्यत 'एतदपि पूर्वोक्तं रागादिसद्भावाविशेषेऽपि कर्म्मबन्धलक्षणं वैचित्र्यं द्रष्टव्यमिति ॥ १८० ॥ अत्रोत्तरमाह-जलसंजोयणिमित्तं वत्थे परुसत्तमत्थि णो पत्ते । सब्भावे अविसिट्ठेवि जुज्जती तेसि जं भणितं ॥ १८९ ॥ (जलसंयोगनिमित्तं वस्त्रे परुषत्वमस्ति नो पत्रे | सद्भावे अविशिष्टेऽपि युज्यते तेषां यद्भणितम्) यस्माद्वस्त्रे जलसंयोगनिमित्तं परुषत्वमस्ति न पद्मिनीपत्रे, एतदुक्तं मयति-न वस्तुत्वसद्भावमात्रं वस्तुनि जलसंयोगनिमित्तमपि तु संयुज्यमानवस्तुगतं तथाविधपरुषत्वमपि तच्च वस्त्र एव विद्यते न पद्मिनीपत्रे तेनाविशिष्टेपि सद्भावे यद्भणितं वस्त्रपद्मिनीपत्रयोर्जलसंयोगासंयोगवैचित्र्यं तत् युज्यत एव द्वयोरप्यविशेषेण जलसंयोगनिमित्तस्य तथाविधपरुषत्वविशेषस्याभावात् ॥ १८१॥ यद्येवमिहाप्येवं भविष्यतीत्यत आह- इह पुण बंधनिमित्तं जम्हा रागादिपरीणती चेव । तब्भावे अविसि बंधाबंधा ण जुज्जंति ॥ १८२ ॥ ( इह पुन र्बन्धनिमित्तं यस्माद् रागादिपरिणतिरेव । तद्भावाऽविशिष्टे बन्धाबन्धौ न युज्यतः) 'इह' प्रस्तुतविचारप्रक्रमे पुनर्बन्धनिमित्तं - ज्ञानावरणीयादिकर्मसंबन्धनिमित्तं यस्मात् रागादिपरिणतिरेव तद्भावमात्रे सत्यवश्यं कर्मबन्धसंभवात्, तदभावे च मुक्तानामिव तदभावात् सा च रागादिपरिणतिः शेषजीवानां जगद्धातुश्चाविशिष्टा, अविशिष्टे च 'तद्भावे' रागादिपरिणतिभावे यौ बन्धाबन्धावुच्येते, यथा- जगद्धातुर्न बन्धः शेषजीवानां तु વન્ય કૃતિ, તૌ ન સંછેતે, વિશેષહેત્વમાવાત્ ॥ ૮૨ | एतेणं पडिसिद्धा विसजलणादीवि हंदि दिट्ठता । जं णत्थऽविसेसेणं सव्वत्थ विसेसहेउत्ति ॥ १८३ ॥ (एतेन प्रतिषिद्धा विषज्वलनादयोऽपि हंदि दृष्टान्ताः । यन्नास्ति अविशेषेण सर्वत्र विशेषहेतुरिति) सोवक्कमादिडज्झादि चेव सव्वत्थ अतिपसंगातो । ण य सत्तामेत्तेणं इट्ठत्थपसाहगा तेवि ॥ १८४ ॥ (सोपक्रमादि दाह्यादिश्चैव सर्वत्रातिप्रसंगतः । न च सत्तामात्रेण इष्टार्थप्रसाधकाः तेऽपि ) 'एतेन' अनन्तरोक्तेन जलदृष्टान्तप्रतिषेधेन ये विषज्वलनादय आदिशब्दात्तदन्यैवंविधदृष्टान्तपरिग्रहः, दृष्टान्ताः परैरुपन्यस्यन्ते ते सर्वेऽपि 'हंदीति' परामन्त्रणे, प्रतिषिद्धा द्रष्टव्याः । कथमित्याह- 'जं नत्थेत्यादि' यत् - यस्मान्नास्ति सर्वत्रा વસ્ત્રનો પાણીસાથે જેવો સંયોગ થાય છે, તેવો નિલનીપત્ર(કમળનાં પાંદડા)નો થતો નથી. અહીં જેમ તથાસ્વભાવ જ હેતુ છે, તેમ તથાસ્વભાવની વિચિત્રતાથી રાગઆદિમત્તાની સમાનતામાં પણ કર્મબંધ–અબંધની વિચિત્રતા સમજવી ૫૧૮ના અહીં ઉત્તર આપતા કહે છે. ગાથાર્થ :- વસ્ત્રમાં જળસંયોગમાં કારણભૂત પુરુષત્વ છે. કમળની પાંખડીમાં નથી. તેથી સદ્ભાવમાં સમાનતા હોવા છતાં તેઓમાં વિચિત્રતા સુસંગત છે. તાત્પર્ય :– વસ્તુમાં જળસંયોગના કારણતરીકે માત્ર વસ્તુત્વની હાજરી પર્યાપ્ત નથી, પરંતુ સંયોગ પામતી વસ્તુમાં તેવા પ્રકારનું પુરુષત્વ પણ આવશ્યક છે. આવું પરુષત્વ વસ્ત્રમાં છે, કમળની પાંખડીમાં નથી. તેથી સદ્ભાવ સમાનતયા હોવા છતાં વસ્ત્ર અને કમળની પાંખડીમાં જળસંયોગઅંગે હેવાયેલી વિચિત્રતા સુયોગ્ય જ છે. કેમકે જળસંયોગમાં કારણભૂત તેવા પ્રકારની પુરુષતારૂપ વિશેષની બન્નેમાં સમાનતા નથી. ૫૧૮૧૫ જો એમ હોય, તો પ્રસ્તુતમાં પણ એવો વિશેષ હશે જ એવી આશંકાનું મૂળ ઉખેડતા કહે છે. ગાથાર્થ – પ્રસ્તુત વિચારમાં જ્ઞાનાવરણીયઆદિ કર્મના બંધમાં રાગઆદિની પરિણતિ જ કારણ છે. તેથી તેની (=રાગઆદિની પરિણતિની) હાજરીમાત્રથી અવશ્ય કર્મબંધ થાય જ. અને તેના અભાવમાં મુક્તજીવોની જેમ કર્મબંધ ન જ થાય. અને આ રાગઆદિની પરિણતિ જગતર્તા અને બીજા જીવોને સમાનરૂપે જ છે. છતાં પણ ઈશ્વરને અબંધ અને શેષજીવોને બંધ' એવું કહેવું જરા પણ બરાબર નથી. કેમકે આ ભેદભાવમાં કારણભૂત વિશેષ હાજર નથી ૧૮૨ા ગાથાર્થ :- આનાથી જ ઝેર, અગ્નિવગેરે દૃષ્ટાન્તોનો નિષેધ થાય છે. કેમકે સર્વત્ર સમાનતયા સોપક્રમવગેરે અને દાહ્ય પણુંવગેરે વિશેષહેતુ નથી. કેમકે સર્વત્ર અતિપ્રસંગ છે. અને તે વસ્તુઓ પણ હાજરીમાત્રથી ઇષ્ટાર્થના પ્રસાધક બનતા નથી. આમ હમણાં જ પાણીનાં દૃષ્ટાન્તનો નિષેધ ર્યો. (તથાવિધપુરુષત્વવિશેષથી સંયોગવૈચિત્ર્ય દર્શાવ્યું.) આ જ પ્રમાણે અન્યોએ ઝેર, અગ્નિવગેરે (વગેરેથી તેવાપ્રકારના બીજા દૃષ્ટાન્તો સમજવા.) દર્શાવેલા દૃષ્ટાન્તોનો પ્રતિષેધ સમજવો. કેમકે સર્વત્ર સમાનતયા ઉપક્રમપણુંઆદિ અને દાહ્યતાવગેરે (મૂળમાં ઉપક્રમ અને દાહ્યશબ્દો હોવા છતાં ઉપક્રમપણું અને દાહ્યત્વઅર્થ ર્યો, કેમકે મૂળમાં થયેલો નિર્દશ ભાવપ્રધાન છે.) વિશેષ હેતુઓ નથી. (અહીં ઉપક્રમઆદિ અને દાહ્યઆદિ ક્યું તેમાં ઉભયસ્થળે રહેલા ‘આદિ’પદથી ક્રમશ: વિષર્દષ્ટાન્તને અનુરૂપ અન્ય દૃષ્ટાન્તોના તથા અગ્નિને અનુરૂપ અન્ય દૃષ્ટાન્તોના યોગ્ય વિશેષ હેતુઓ તથા તેને અનુરૂપ અન્ય સામગ્રીવિશેષનો સમાવેશ થાય છે.) સોપક્રમ આયુષ્યવાળાએ ઝેર ખાધું હોય, તથા ઔષધ વગેરેથી તે ઝેરની શક્તિ નાશ કરી ન હોય, તથા પરિપાક થવાને યોગ્ય કાળ હોય તો જ ઝેર ખાનારને મારવા સમર્થ છે. અન્યથા નહિ.એજ પ્રમાણે જો અગ્નિના સંપર્કમાં આવનારી વસ્તુ બાળી શકાય તેવી હોય, તથા યોગ્ય પવનવગેરે વિશેષકારણો ધર્મસંગ્રહણિ ભાગ-૧ ટ ૧૪૦

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292