Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 188
________________ बेसिटुंपि न जुज्जति खणिगत्ते कारणस्स सहजाणं । णो इच्छिज्जइ जम्हा विसेसकरणं कहंचिदवि ॥ २७१ ॥ (वैशिष्टयमपि न युज्यते क्षणिकत्वे कारणस्य सहजानाम् । नो इष्यते यस्माद् विशेषकरणं कथंचिदपि) क्षणिकत्वेऽभ्युपगते सति यत्कारणस्य वैशिष्टयमभिहितं 'सिय कारणं विसिट्ठमिति तदपि न युज्यते । कुत इत्याह-यस्मात्सहजानाम्-एककालजातानां 'कथञ्चिदपि केनापि प्रकारेण विशेषणं नेष्यते, परिनिष्पन्नत्वेन तेषां परस्परमनाधेयातिशयत्वात् । अथ मा भूत्सहजानां परिनिष्पन्नत्वेन परस्परमतिशयाधानं द्वाभ्यां पुनरुपादानसहकारिकारणाभ्यां प्राक्तनाभ्यामेकीभूय विशिष्टं तदुत्पादितं, ततः सिद्धं वैशिष्टयमिति ॥ २७ ॥ अत्राह-- भिन्नद्धाणमुवादाणकारणस्साविसेसभावम्मि । कत्तो फले विसेसो?, ण य सो तस्सावि इय जुत्तो ॥ २७२ ॥ (भिन्नाद्धानामुपादानकारणस्याविशेषभावे । कुतः फले विशेषः। न च तस्यापि इति युक्तः) उत्पाद्यविशिष्टकारणापेक्षया 'भिन्नाद्धानां' भिन्नकालानां सहकारिणां संबन्धी कुतः 'फले' उत्पाद्यविशिष्टकारणलक्षणे विशेषः?, नैवेत्यर्थः, क्व सतीत्याह--उपादानकारणस्य विवक्षितफलसंबन्धिनोऽविशेषभावे विशेषभावाभावे सति, उपादानस्य विशेषभावमन्तरेण विवक्षितसहकारिसन्निधानात् प्रागिव तत, उपादानतो विशिष्टफलानुपपत्तेः । अथ मा प्रापदयं दोष इति विवक्षितफलसंबन्धिन उपादानस्य विशेषभावः सहकारिभिः क्रियमाण आश्रीयते, तत्राह-'ण येत्यादि न च 'तस्यापि' उपादानकारणस्य सहकारिभ्यः सकाशात् 'स' विशेषभाव इतिः-एवं पूर्वोक्तेन प्रकारेण युक्तः, समानकालभावित्वादयुक्त इति भावः न हि समानकालभाविनोऽन्यतो भवतः सहकारिणः सकाशादन्यत एव भवतः तस्योपादानकारणस्य विशेषभावो युज्यत इति ॥२७२॥ स्यादेतत् उत्पाद्यविशिष्टक्षणोपादानस्य विवक्षितोपादानसहकार्युपादानैस्तदुपादानोपादानानामपि तदु(पादानोपादानैर्विशेषभाव आधीयते, तथा च न कश्चिद्दोषः, अनादित्वाच्चोपकार्योपकारकपरम्पराया नानवस्थाऽपीष्टा बाधिका, आदौ हि परिकल्प्यमाने दोषः स्यादित्येतदेवाशङ्कमान आह-- - अह सोऽणादी ण घडई एवं चिय सव्वहा अणादीवि ।। जुगवेतरभावित्तं विणा ण जमणादिपक्खोऽवि ॥ २७३ ॥ (अथ सोऽनादिर्न घटते एवमेव सर्वथाऽनादिरपि । युगपदितरभावित्वं विना न यदनादिपक्षोऽपि) . --अथ 'स' विशेषभावोऽनादिरनादित्वाच्च न कश्चिद्दोष इति प्रतिपद्येथाः?, अत्राह-न घटते 'एवमेव'. पूर्वोक्तेनैव प्रकारेण सर्वथा अनादिरपि विशेषभावः, यस्मादनादिपक्षो हि(पि) विशेषभावस्येष्यमाण उपकार्योपकारकाणां - - - - - - - - - -- - - - - કાર્યમાં તેવો સ્વભાવ છે તે શાથી નિર્ણત ક્યું ? એ પહેલા સ્વભાવ જ ન હતો તો કાર્યની ઉત્પત્તિ ભિા પણ શી રીતે પાર થઈ? ઇત્યાદિ અનેક પ્રશ્નો છે.) આમ •સિય કારણે વિસિઝમ' (ગા. ૨૪૯) વગેરે વચનોથી પૂર્વે કાર્યનો જે પ્રતીત્યોત્પાદ સિદ્ધાંત' પૂર્વપક્ષે સ્થાપેલો તેનું વિસ્તારપૂર્વક ખંડન ક્યું. ર૭૦ના હવે ત્યાં (ગા.૨૪૯) જે વિશિષ્ટતા દર્શાવેલી તેને દોષયુક્ત જાહેર કરવાનો આરંભ કરે છે. (१२१क्षामांवशिष्टयाभार) ગાથાર્થ :- કારણ જો ક્ષણિક માન્ય હોય, તો તેમાં(=કારણમાં) કોઈ વિશેષ બનાવવો યોગ્ય નથી. કારણકે સમાનસમયે ઉત્પન્ન થયેલી વસ્તુઓ સમાનતયા પરિનિષ્પન્ન(=સંપૂર્ણ તૈયાર) થઈ હોવાથી એક-બીજામાં અતિશય(વિશિષ્ટતા)નું આધાન કરી શક્તા નથી. તેથી સમાનકાલીન વસ્તુઓમાં કોઇપણ પ્રકારનું વિરોષણ સંભવે નહિ. બૌદ્ધ :- સહજાત વસ્તુઓ પરિનિષ્પન્ન હોવાથી તેઓમાં ભલે પરસ્પર અતિશયનું આધાન ન થાય, પરંતુ પૂર્વકાલીન ઉપાદાનકારણ અને સહકારિકાણ ભેગા મળીને વિશિષ્ટ કારણક્ષણને ઉત્પન્ન કરે છે, તેથી કારણક્ષણમાં વિશિષ્ટતા સિદ્ધ જ છે. અહી આચાર્યવર ઉત્તર આપે છે. ગાથાર્થ :- ઉપાદાનકારણમાં વિશેષાભાવ હોય તો ભિન્નકાલીન સહકારી કારણોના સંબંધથી ફળમાં વિરોષ શી રીતે સંભવે ? અને ઉપાદાનકારણમાં પણ વિશેષભાવ યોગ્ય નથી. ઉત્તરપક્ષ :- જો ઉત્પાદ્યવિવક્ષિત કારણક્ષણકે જેને આશ્રયી કાર્યનો પ્રતીત્યોત્પાદ ઈષ્ટ છે.)રૂપ ફળના ઉપાદાન કારણમાં કોઇપણ પ્રકારનો વિશેષ ન હોય, તો (ઉપાદાનક્ષણને સમાનકાલીન અને વિવક્ષિત કારણક્ષણના પૂર્વેક્ષણભાવી) સહકારીઓ પણ તે કારણક્ષણમાં કશો વિશેષ પેદા કરી શકે નહીં. જો વિવક્ષિત ફળઅંગે ઉપાદાનમાં જ વિરોષભાવનો અભાવ હોય, તો સહકારીની હાજરીની પહેલાની જેમ સહકારીની હાજરીમાં પણ એ ઉપાદાનમાંથી વિશિષ્ટ ફળ ઉત્પન્ન થઈ શકે નહિ. (બીજ જો કોરું હોય, તો ગમે તેટલું ખાતર નાખો પણ ફળ પણ કોદરું રહેશે, બાસમતી નહીં થાય.) બૌદ્ધ :- વિવક્ષિતફળસંબંધી એ ઉપાદાનમાં સહકારીઓ વિશેષભાવ પેદા કરે છે, તેમ સ્વીકારવાથી દોષ નહીં આવે ઉત્તરપક્ષ :- પૂર્વે ક્યું તેમ તે બન્ને(સહકારી અને ઉપાદાન) સમકાલીન હોવાથી પરસ્પરમાં અતિરાયના આધાયક બની શક્તા નથી. તેથી અન્ય પૂર્વેક્ષણથી ઉદ્ભવતા સહકારીઓ અન્યતર પૂર્વલણથી ઉત્પન્ન થતાં સમકાલીન વિવક્ષિત ઉપાદાનમાં વૈશિસ્યનું આપાદાન કરી શકે નહિ. પર૭રા બૌદ્ધ :- ઉત્પાધવિશિષ્ટક્ષણના ઉપાદાનમાં એ વિવક્ષિતઉપાદાનના સહકારીઓના ઉપાદાનોથીકે જે વિવક્ષિતઉપાદાનથી धर्मसंER GIN-18 १७७

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292