Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 162
________________ अन्भिन्नम्मि अणिच्चो पावइ जीवो तहा य तक्करणे । yળાતો નો વિથ મિલાવો તો ટોતિ? | ૨૦૪ . . (अभिन्नेऽनित्यः प्राप्नोति जीवोस्तथा च तत्करणे । पूर्वस्मादन्य एव भिन्न स्वभावः कृतो भवति) सहकारिणः सकाशादभिन्ने-अनर्थान्तरभूते उपकारे जाते सति स जीवः-आत्मा अनित्यः प्राप्नोति । कथमित्याह-'तहा येत्यादि तथा चेति अनित्यत्वप्रसक्तिप्रकारोपदर्शने, तत्करणे-तस्य-अनर्थान्तरभूतस्योपकारस्य करणे पूर्वस्मात्-पूर्वकालभाविनो जीवादन्य एव-विभिन्नस्वभावो जीवः कृतो भवतीति ॥२०४॥ अह णो कुणतुवगारं तं. किं तेण? तदन्नभावे य । હિં જ તમો દોર સુરી. જો અન્ન તસહ વં ? ૨૦૫ (अथ न करोतूपकारं तत्, किं तेन? तदन्यभावे च । किं न सको भवति सुखी? नो अन्यत् तत्स्वभावं चेत्।) अथ मा प्रापदयं दोष इति न तत् प्रक्चन्दनादिकं विषशस्त्रादिकं वा सहकारिकारणमात्मन उपकारं करोतीति पक्ष आश्रीयते, अत्राह--'किं तेणंति' यद्येवं ततः किं तेन सहकारिणाऽपेक्षितेन कार्य?, नैव किञ्चिदिति भावः । तथा च सति 'तदन्यभावे च तस्माद्-विवक्षितात्सहकारिणः सकाशादन्यद्-वस्त्वन्तरं तद्भावेऽपि, चोऽपिशब्दार्थे, किन्न सकः-आत्मा भवति सुखी, उपलक्षणमेतहुःखी वा?, भवेदेवेति भावः, एसके शास--यदि म्रक्चन्दनादिकं विषशस्त्रादिकं वाऽऽत्मनो नोपकारमाधत्ते तर्हि नैतत्तस्य सहकारि, अकिञ्चित्करत्वात्, अन्यथा सर्वभावानामपि तत्सहकारित्वप्रसङ्गः, तद्विशेषाकरणेनाविशेषात, तथा च सत्यकारित्वाविशेषात्तदन्यवस्त्वन्तरभावेऽपि स सुखी दुःखी वा स्यादिति। अत्र पराभिप्रायमाशङ्कमान आह-'नो अन्नं तस्सहावं चेत्ति न अन्यद्-वस्त्वन्तरं तत्स्वभावं-सुखजननस्वभावं दुःखजननस्वभावं वा, किंतु स्रक्चन्दनाद्येव, ततो नान्यभावेऽपि स सुखी दुःखी वा भवतीति चेत्॥२०५॥ अत्राह-- नणु जं कुणउवगारं सहावभेदोऽवि तग्गतो जत्तो । - भणिओ विवरीयस्स तु णिरत्थगो सो मुणेयव्वो ॥ २०६ ॥ (ननु यत् करोत्युपकार स्वभावभेदोऽपि तद्तो युक्तः । भणितो विपरीतस्य तु निरर्थकः स ज्ञातव्यः) ગાથાર્થ :-જે ઉપકાર ભિન્ન થયો. તો તેને(= જીવને) શો લાભ થયો? તેનાથી ફરીથી ભિન્ન હોવામાં અનવસ્થાોષ છે. જો માળા, ચંદનવગેરે કે ઝેર, શસ્ત્રાદિ સહકારીઓથી થતો આત્માપર ઉપકાર આત્માથી ભિન્ન હોય, તો તે ઉપકારથી આત્માને શી અસર થવાની ? અર્થાત્ કોઈ અસર નહિ થાય. કેમકે આત્મા તો પોતાની પૂર્વની અવસ્થામાં જ રહેવાનો તેથી તે ઉપકારની પૂર્વે જેમ સુખી કે દુઃખી ન હતો, તેમ ઉપકાર થયા પછી પણ સુખી કે દુ:ખી નહિ થાય. પૂર્વપક્ષ :- સહકારીઓએ કરેલો આ ઉપકાર આત્માપર ફરી ઉપકાર કરે જ છે, તેથી તે ઉપકારથી આત્માને શી અસર થઈ ? તે પૂછવાનો અવકાશ જ નથી. ઉત્તરપલ :- સહકારિક્ત અને આત્માથી ભિન્ન એવા તે ઉપકારે જે ઉપકાર ર્યો તે ઉપકાર ભિન્ન છે કે અભિનં? જો ભિન્ન માનશો. તો મોટો ઘેષ છે. કેમકે અનવસ્થાનો પ્રસંગ છે (“તુ'પદ વાક્યપૂર્તિ અર્થે છે.) તે આ પ્રમાણે જે ઉપકાર કરેલો ઉપકાર આત્માથી ભિન્ન જ હશે કેમકે અભેદપક્ષ અમાન્ય છે. તેથી તે બીજા ઉપકારથી આત્માને શી અસર થઈ? અહીં ફરીથી તમે કહેશો, કે બીજા ઉપકારે આત્માપર નવો ઉપકાર કર્યો અને પૂછું. “એ નવો ઉપકાર આત્માથી ભિન્ન છે કે અભિન્ન? આમ ચક્ર ફર્યા જ કરશે, અને તમે અનવસ્થાષના ચુંગાલમાં અટવાઈ જવાના. પારસ્કાર હવે બીજા અભેદપક્ષમાં દોષદર્શન કરાવે છે. ગાથાર્થ :- (સહકારીઓથી કરાતો ઉપકાર) જો આત્માથી અભિન્ન હોય. તો આત્મા અનિત્ય સાબિત થાય છે. કેમકે તે (અભિન્ન એવા ઉપકાર)ના કરણમાં પૂર્વકાલીન જીવથી અન્ય જ ભિન્ન સ્વભાવવાળો જીવ કરાઈ રહ્યો છે. (“તથા ચપદ અનિયત્વ પ્રસંગરૂપ પ્રકારનું ઉપદર્શન કરાવે છે.) 08ા - ગાથાર્થ :- (પૂર્વપક્ષ) તે (સહકારી) ઉપકાર કરતું નથી. (ઉત્તર) તો તેનાથી (=સહકારીથી) શું ? વળી સહકારીથી ભિન્નની હાજરીમાં આત્મા કેમ સુખી નથી થતો ? (પૂર્વપક્ષ) અન્ય વસ્તુ તે સ્વભાવ (સુખજનનઆદિ સ્વભાવ) વાળી નથી. પૂર્વપક્ષ :- “સહકારી ઉપકાર કરે છે એમ માનવામાં આવા ઘેષો આવે છે. તેથી માળ, ચંદન વગેરે કે ઝેર શસ્ત્ર વગેરે સહકારીકારણો આત્માપર ઉપકાર કરતા નથી.” એવો પક્ષ સ્વીકારવો હિતાવહ છે. ઉત્તરપક્ષ :- જો એમ હોય, તો અપેક્ષિત સહકારીથી સર્યું. કેમ કે તેનાથી કોઈ કાર્ય સરવાનું નથી. વળી, વિવક્ષિત તે સહકારીથી ભિન્ન વસ્તુની હાજરીમાં પણ આત્મા સુખી કેમ થતો નથી ? (ઉપલક્ષણથી) દુઃખી કેમ થતો નથી ? (ચ પદ પણ અર્થે છે.) તાત્પર્ય :- જો માળા, ચંદન વગેરે કે ઝેર, શસ્ત્ર વગેરે સહકારીઓ આત્માપર કઇ ઉપકાર જ ન કરતા હોય. તો તેઓને આત્માના સુખઆદિઅંગે સહકારી માની શકાય નહિ. કેમકે તેઓ કશા કામના નથી. છતાં જ, તેઓ સહકારી તરીકે માન્ય હોય, તો જગતની બધી વસ્તુને સહકારી માનો, કેમકે બધી જ વસ્તુ સમાનતયા નકામી છે. આમ અનુપયોગી તરીકે બધા સમાન હોવાથી કલ્પિત સહકારીથી ભિન્ન વસ્તુની હાજરીમાં પણ આત્મા સુખી કે દુખી થવો જોઇએ. પૂર્વપક્ષ :- અમારા અભિપ્રાયને સમજો. જૂઓ ઈષ્ટ સહકારીથી ભિન્નવસ્તુઓમાં સુખ કે દુ:ખ ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી, જ્યારે ઇષ્ટ માળ, ચંદનવગેરે સહકારીઓમાં સુખ કે દુઃખ ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે. આટલો ભેદ છે. તેથી માળાગે છે કે કરીમાં જીવ સુખી કે દુઃખી થાય છે. બીજી વસ્તુઓની હાજરીમાં નહિ. ર૦પા - ધર્મસંગણિ ભાગ-૧ ( ૧૫૧

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292