Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાપ કર્મો દ્વારા ધળ સમાચતિ-ધન સમાન્તે દ્રવ્યનું ઉપાર્જન કરે છે. ધન કમાય છે. તે પાસપટ્ટિ તે વારાપ્રવૃત્તાઃ તે પુત્ર કલત્રાદિરૂપ ખધનામાં જકડાઈ રહે છે. અને આ સસારમાં વેરાળુવદ્યા વૈવાનુવદ્યા: વૈરના અનુબંધ કરતાં કરતાં અંતે રાગદ્વેષથી ભરપૂર અની નવા-ના: તે મનુષ્ય પાથ–પ્રાચ ધન આફ્રિકને છોડીને મરીને નË વિત્તિ-નર્જી ઉપાન્તિ અને પછી રત્નપ્રભા વિગેરે નરકામાં ઉત્પન્ન થાય છે. આના આશય એ છે કે-જે દ્રવ્યનું ઉપાર્જન કરવાવાળા છે તે શ્રી આદિમાં આસક્ત બનીને રાગદ્વેષના કારણે નરકામાં જાય છે. આ દેહને છેાડી બીજા ભવમાં જનારની સાથે ધનતા જતું નથી. ફક્ત તે એકલા જીવ જ મહાઆરભ અને મહાપરિગ્રહના સંગ્રહ કરવાથી પાપના ફળને ભાગવવા માટે નરકમાં જાય છે. આટલાં જ માટે આ ભવમાં જ વધ, મધ, મારણનું કારણ હાવાથી અને પરભવમાં નરક પ્રાપ્તિના હેતુ ડાવાથી ધન વાસ્તવિક દૃષ્ટિથી પુરૂષાથ નથી એવું સમજીને જીવે ધમ કરણી તરફ દુર્લક્ષ પ્રમાદ ન કરવા જોઈએ.
ભાવા—સંસારમાં ધન ખરેખર અનનું કારણ છે. પરંતુ ધનના નશે। જે વ્યક્તિ સદંભાળી લ્યે છે. (તેમાંથી ખેંચી જાય છે. ) તે સંસારમાં આદરણીય માન સત્કારને લાયક) ખની જાય છે. એ અપેક્ષાએ સૂત્રકાર ધમ ઉપાર્જને કરવામાં પ્રવૃત્તિ કરવી જોઇએ અને પ્રમાદ ન કરવા જોઇએ તે વાતને પ્રાધાન્ય–મહત્વ આપે છે, એટલું મહત્વ ધન ઉપાર્જન કરવાની પ્રવૃત્તિને આપવામાં નથી આવતું, એવું સમજીને ન્યાય નીતિથી ઉપાર્જીત કરેલા દ્રવ્યથી પેાતાની આજીવીકા ચલાવતાં વ્યક્તિએ ધર્મ કમાવામાં જરા પણ શિથિલ કે પ્રમાદી ન ખનવું જોઈએ. નહીંતા નરક નીગાદની ગતીએનાં દુ:ખ ભાગવવાં પડશે, ધનના ઢેાભ ઉપર ચારનું દૃષ્ટાન્ત કહેવામાં આવે છે અને તે આ પ્રકારનુ છે
ધનલોભ ઉપર દુર્ધટ ચોર કા દ્રષ્ટાંત
અરયપુર નામનું એક નગર હતું તેમાં રિપુમન નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં દુષ્ટ નામના એક ચાર રહેતા હતા. તેના ઘરમાં એક કુવા હતા. ધનવાનોના ઘરામાંથી ચારી કરીને લાવેલા ધનને તે કુવામાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
८