Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘જ્ઞાનારિä ૨ વિકેંચ-સાશ્ત્ર વિરું ચ' શય્યાતર પિડñ-સત્' આ બધાને ‘વિજ્ઞ’–વિદ્વાન’વિદ્વાન મુનિ રિજ્ઞળિયા-પરિવાનીયા' જ્ઞ રિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે, ૫૧૬૫
અન્વયા ——ગૃહસ્થની સાથે સાંસારિક વિચાર કરવા. અસયમાનુષ્ઠાનની પ્રશસા કરવી, સસાર વ્યવહાર સબંધી પ્રશ્નનાનુ` કથન કરવું શય્યાતરના આહાર ગ્રહણુ કરવા, આ બધાને બુદ્ધિમાન્ પુરૂષ જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે ॥૧૬॥ ટીકા અસયમી પુરૂષાની સાથે ગાઢ પરિચય કરવા, વિચાર વિમર્શ કરવા, સાવઘ કાય`ના વિચાર કરવા અને અસંયમ સબધી ઉપદેશ આપવા તે સ’પ્રસારણ કહેવાય છે. ઘણું જ સુંદર મકાન બનાવ્યુ'' વિગેરે પ્રકારથી અસયમીના કાર્યની પ્રશંસા કરવી, સ'સાર સખ`ધી પ્રશ્નનાના ઉત્તર આપવા અથવા લૌકિક જનાના પરસ્પરનો વ્યવહારમાં અથવા મિથ્યા શાસ્ત્રના સબધમાં સંશય થાય ત્યારે તેને દૂર કરવા માટે નિશુય આપવા, શય્યાતરના આહાર વિગેરે ગ્રહણ કરવા, અથવા નિન્દ્રિત કુળના આહાર લેવા આ બધાને અન્યનું કારણ સમજીને પ્રત્યાખ્યાન પરિક્ષાથી તેના ત્યાગ કરે.
કહેવાના આશય એ છે કે-અસત્પુરૂષોની સાથે સંસાર સબ'ધી વાર્તાલાપ કરવે, અસંયમવાળા અનુષ્ઠાનની પ્રશંસા કરવી ગણિત વિગેરે લૌકિક શાસ્ત્ર સખશ્રી પ્રશ્નના ઉત્તર આપવા અને શય્યાતરના અર્થાત્ જેના ઘરમાં રહ્યા હાય તેના આહાર લેવા, આ બધાને કમ બ ધનુ' કારણ સમજીને જ્ઞાની પુરૂષે તેના ત્યાગ કરવા, (૧૬)
‘અટ્રાર્ચ 7' ઇત્યાદિ
શબ્દા—અટ્ઠાય ન વિવિજ્ઞાાટાપવું ન શિક્ષેત' સાધુ જુગાર રમવાના અભ્યાસ ન કરે. વાચન ળો વ-વૈષાતીતજ્જન વહેતુ જે વાત અધમ પ્રધાન હોય એટલે કે ધર્મ વિરૂદ્ધ હૈાય એવી વાત ન લે રહ્ય જન્મ-સમ' હસ્તકમ અર્થાત કલહ કયા વિગેરે તથા વિવાચ-વિવા’ વાદ વિવાદ ન કરે ‘-ત્’સાધુ આ સઘળી વાતાને સરિજ્ઞાથી સ'સાર ભ્રમણના કારણુ રૂપ માનીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે ૫૧૭ના
અન્વયા —સાધુએ, અષ્ટાપદ્ય અર્થાત્ દ્યૂત વિગેરેના અથવા ચાણકય શાસ્ત્ર વિગેરેના અભ્યાસ ન કરવા. અધમ પ્રધાન વચનાના પ્રત્યેગ ન કરવા હરત કમ તથા વિવાદ અર્થાત્ શુષ્કવાદ વિગેરે ન કરે. આ બધુ' સસારના કારણ રૂપ છે. આ રીતે સમજીને મેધાવી પુરૂષે રિજ્ઞાથી તેને અનનું કારણ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરવા. ૫૧૭ણા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૭