Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાને યોગ્ય હોય છે. મોક્ષ ગમનને ગ્ય ભવ્ય જીવોના અથવા વીતરાગના વૃત્તને અર્થાત્ આગમને અથવા આચારને કહેવાવાળા ગુરૂ સત્કાર કરવાને
ગ્ય હોય છે. તત્ત્વને ઉપદેશ કરવા વાળા ગુરૂના ઉપદેશને કાનમાં ધારણ કરવું જોઈએ. અર્થાત સાવધાનતા પૂર્વક સાંભળીને તે પ્રમાણે વ્યવહાર કરવું જોઈએ તથા આગળ કહેવામાં આવનારી કેવલી ભગવાન દ્વારા કહે. વામાં આવેલ સમાધિ સમ્યક જ્ઞાન વિગેરેને પણ હૃદયમાં ધારણ કરી લેવી જોઈએ. ૧પ
અરિહં તુરિયા ઈત્યાદિ
શબ્દાર્થ–બારિ-ગરિ ગુરૂના ઉપદેશ વચનમાં “દિકરા-સુથાર સમાધિ રૂપનું મુક્તિમાર્ગમાં સુચારૂ પ્રકારથી નિવાસ કરવાવાળા સાધુ “તિરિ દેશ-ત્રિવિધે’ ત્રિકરણ વિગથી ‘રાથી-ગ્રાચી' સઘળા નું રક્ષણ કરવા વાળ હોય છે. “guહુ-” આ સમિતિ અને ગુપ્તિનું પાલન કરવાવાળા સંયતને “જા સંસિ-વા રાત્રિના સકળ કલેશ ક્ષય રૂપ જે શાન્તિ છે તથા “
નિકું નિધનુ' અશેષ કર્મ ક્ષય રૂપ નિરોધ અર્થાત્ કર્મને ક્ષય થવાનુ “ગાંgગાદ: સર્વએ કહ્યું છે. તે સર્વશ કોણ હતા ? એ જીજ્ઞાસા માટે કહે છે કે-“રિસ્ટોરી-
ત્રિોના ત્રણે લોકોને જાણવાવાળા તે-તે એ તિર્થકરાદિ વજૂર્વ -gવમાક્ષ' એ રીતે કહે છે કે-ખૂઝ ચ-મૂ’ ફરીથી
મારાં-નર' મદકષાય વિગેરે સંસર્ગને જ પરંતુ ન થતું પ્રાપ્ત ન થાય ૧૬
અન્વયાર્થ–ગુરૂકુળમાં નિવાસ કરવાવાળો શિષ્ય સમાધિ રૂપ સમ્યક જ્ઞાન ચારિત્રાત્મક મુક્તિમાર્ગમાં સુસ્થિત થઈને ત્રણ કરણ અને ત્રણ વેગથી સકલ જીવોના ત્રાણ કાશક (રક્ષક) થાય છે. મેક્ષ તત્ત્વને જાણવાવાળા વિદ્વાન સર્વજ્ઞ ભગવાન તીર્થકર સમિતિ ગુપ્તિ વિગેરેમાં વિચરવાવાળા સંયમી સાધુને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૬૭