Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્થ—અપુનરાવૃત્તપણાથી સિદ્ધિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, કેવલ દર્શનથી યુક્ત મહાપુરૂષ શું ક્યારેય પુનર્જન્મ લે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે-કર્મરૂપી બીને અભાવ થવાથી જન્મરૂપી અંકુરની ઉત્પત્તિ થતી નથી. તેથી જ જન્મ, જરા-વૃદ્ધાવસ્થા અને મરણથી વ્યાપ્ત આ સંસારમાં તેમનું પુનરાગમન થતું નથી. તેઓ અપ્રતિજ્ઞ હોય છે. અર્થાત સઘળા પ્રકારની પ્રતિજ્ઞાઓથી રહિત હોય છે. તેમને દેવદ્ધિ વિગેરે કઈ પ્રકારની અભિલાષા-ઈચ્છા હતી નથી. આત્મ કલ્યાણની ભાવના વાળા હોવાથી નિદાન (નિયાણા) બન્ધનથી મુક્ત હોય છે, એવા તથાગત અર્થાત સર્વજ્ઞ સર્વદશી તીર્થકર ગણધર વિગેરે ષકાય રૂપ લેક માટે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તરૂપ મોક્ષમાર્ગના પ્રદર્શક-બતાવનારા હેવાથી નેત્રની સમાન છે. મારા
“નુત્તરે જ ટાળે છે ઈત્યાદિ
શબ્દાર્થ–બરે -તરણ' શાસ્ત્ર પ્રસિદ્ધ “કાળે-થાન સયમાનુષ્ઠાન રૂપ સ્થાન “શાળ-જાવન” કાશ્યપ ગોત્રવાળા શ્રી વર્ધમાન સ્વામીએ જણg
વિર પ્રરૂપિત કર્યું છે. “ કાળ-રત્ રથાન' જે સ્થાન અનુત્તર તપ સંયમ વિગેરે “દિવા-વા” કરીને “જે-જે કઈ મહાપુરૂષ નિષ્ણુ-નિત્તા નિવૃત્ત થાય છે. “શતઃ “પંડિચા-પતા” પાપ ભિરૂ બુદ્ધિમાન મુનિ નિર્દૂ-નિઝામુ’ સંસારના અંતને “જાવંતિ-કાનુવત્તિ પ્રાપ્ત કરે છે.
અન્વયાર્થ-કાશ્યપ શેત્રીય શ્રીવર્ધમાન સ્વામી દ્વારા પ્રરૂપિત સંયમ રૂપ સ્થાન સર્વોત્તમ સ્થાન છે. જેની આરાધના કરીને અનેક મહાપુરૂષ પિતાની કષાય રૂપ અગ્નિને ઓલવીને શીતળ બન્યા છે. તેનાથી પાપભીરુસુનિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પારા
ટીકાર્થ-તે શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વશ્રેષ્ઠ સંયમ પાલન રૂપ સ્થાન કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ભગવદ્ વર્ધમાનું સ્વામીએ પ્રતિપાદન કરેલ છે. અન્ય કેઈએ નહીં. કેમકે–તેમના સિવાય કોઈ બીજા ધર્મોપદેશકમાં એવી પ્રરૂપણ કરવાની શક્તિ જ નથી. તે સંયમ સ્થાનની આરાધના કરીને કોઈ કઈ પુરૂષ સંસારનું અસાર પણું જોઈએ અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને કષાય રૂપી અગ્નિને શાંત કરીને શીતળ બન્યા છે. અહિયાં કોઈ કોઈ એમ કહેવાને આશય એ છે કે-સઘળાઓમાં એ પ્રમાણેની શક્તિ હોતી નથી. આજ સયમ સ્થાનની આરાધના કરીને પંડિત પુરૂષ જન્મ મરણના અવસાન રૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અર્થાત મોક્ષ મેળવે છે. ૨૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૨૧૩