Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ અનુપમ ધર્મના પાત્રરૂપ છે, અર્થાત્ એ ધર્મનું પાલન કરવાવાળા જે મુનિ છે, તેના જન્મની વાર્તા જ શુ' કહેવી? અર્થાત્ તેમને જન્મ ગ્રહણુ કરવાનું સથા બંધ જ થઈ જાય છે. તે અજર, અમર, શ્મજન્મા થઈ ને સિદ્ધ બની જાય છે. ૫૧૯મા
ટીકા—હવે વિશેષ રીતે કહેવામાં આવે છે.—જે મહાપુરૂષ વિશુદ્ધ અંતઃકરણ વાળા હાય છે, જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઇ ચુકેલ છે, જે હાથમાં–હથેલીમાં રાખેલ આંમળાની માફક સઘળા જીવ અજીવ વિગેરે પદાબંને જાણનારા છે, તે સઘળા દેષાથી રહિત એવા ધમ નું પ્રતિપાદન કરે છે, અને પાતે પણ એ ધનુ આચરણ કરે છે. તે ધમ કેવા હાય છે ? તે બતાવે છે.-માક્ષમાર્ગના સાધક, ચારિત્રના સદ્ભાવથી સમ્પૂર્ણ, તથા જીનેન્દ્ર દ્વારા પ્રતિપાદન કરાયેલ હાવાથી તથા ષટ્કાય જીવેાની રક્ષા રૂપ હોવાથી અનુપમ હાય છે, આ અનુપમ ધર્મના જે આધાર છે, અર્થાત્ જે મુનિ આ ધનું પાલન કરે છે, તેના જન્મની કથાજ કેવી રીતે થઈ શકે ? અર્થાત્ તેમને પુનર્જન્મ થતા નથી. અથવા એ રીતના ધર્મનું પાલન કરવાવાળાના પુનર્જન્મ થતા નથી. અથવા એવા ધર્મનું પાલન કરવાવા ળાનુ જે સ્થાન છે, તે સ્થાનને અર્થાત્ માક્ષને પ્રાપ્ત પુરૂષના પુનર્જન્મ સવ થા થતા નથી. તે માટે ‘જન્મ’ એમ કહેવું તે પણ ઉચિત ન તેથી સદાકાળ માટે સિદ્ધ થઈ જાય છે. ૧૯ા
‘લો ચાર મેદ્દાવા ઈત્યાદિ શબ્દા સહાયા-તથાગતાઃ” પુનરાવૃત્તિથી થયેલ અર્થાત્ માક્ષને
પ્રાપ્ત એવા મેાવી-મેધાવીઃ” કેવળજ્ઞાનવાળા તીર્થંકર ગણધર વિગેર જ્યાર્-વાચિત્' કાઈ પણ કાળે ‘ગો-તઃ' કયા પ્રકારથી ‘જીવ્ñત્તિ-seવન્દે' ઉત્પન્ન થાય છે ? અર્થાત્ ઉત્પન્ન થતા નથી. હિમ્ના-ત્રપ્રતિજ્ઞા' નિદાન રહિત ‘તદ્દાચા-તથાળતાઃ” તીથ કર ગણધર વિગેરે ‘અનુત્તરા–અનુત્તા:' લેાકાત્તર કેવળ જ્ઞાન અને કેવલ દશનવાળા ‘હોલ-હોચ’ જીવ સમૂહના ‘વવું-ચક્ષુઃ’ નેત્રરૂપ કહેવાય છે. ા૨ા
અન્વયા —જે પુનરાગમનથી રહિત થઈને મોક્ષને પ્રાપ્ત થયા છે, અને મેધાવી અર્થાત્ કેવલજ્ઞાની છે, તે શું કેઇ સમયે કોઈ પણ પ્રકારે જન્મ ગ્રહણ કરે છે ? અર્થાત્ તેઓના પુનર્જન્મ કોઈ પણ વખતે થતા નથી. તેઓ ખધા પ્રકારની કામનાએથી રહિત લેાકેાત્તર કેવળ જ્ઞાન દશનથી યુક્ત તીર્થંકર ગણધર વિગેરે જીવેા માટે નેત્ર રૂપ હોય છે. અર્થાત્ ક્ષત્ અસત્ પદાર્થીને ખતાવવાળા હૈાવાથી નેત્રરૂપ હોય છે. ઘરના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૨૧૨