Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 224
________________ મવિંદુ પુરા વા' ઇત્યાદિ શબ્દાર્થ-gr-g” ભૂતકાળમાં અનેક “વીસ-વીસઃ કર્મનું વિદ્યારણ કરવામાં સમર્થ મુનિ વંદુ-મુવન” થઈ ગયા છે. તથા ધારિરાતિ-જામિધ્યરાપિ’ ભવિષ્યકાળમાં પણ “મુઝચા-પુત્રના પાંચ મહાવ્ર તેને ધારણ કરવાવાળા સુત્રત મુનિ થશે. ઉપલક્ષણથી વર્તમાનકાળમાં પણ અનેક મુનિયે વિદ્યમાન છે તેઓ બધા “કુત્રિકા-શોર' પામર પ્રાણિ દ્વારા જાણવામાં અશક્ય એવા “મા-મારી સમ્યક્દર્શન જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષ માર્ગના “તેં –અત્તનું અંત કરીને “T૩૪-કાલુકા અન્ય ભવ્ય પ્રત્યે પ્રગટ કરવાવાળા હોય છે. અને ઉપદેશક બનીને તિન્નાતી” ભવ રૂપી સમુદ્રની પાર થઈ ગયા છે. “ત્તિ-રિ આ પ્રમાણે જે રીતે ભગવાન પાસેથી મે સાંભળ્યું છે તે જ પ્રમાણે “ત્રિવીર’ કહું છું ૨પા અવયાર્થ-ભૂતકાળમાં ઘણું વીર મુનિયા થયા છે. અને ભવિષ્યકાળમાં પણ પાંચ મહાવ્રત ધારી મુનિયા થશે. ઉપલક્ષણથી વર્તમાનકાળમાં પણ ઘણા સુનિયે છે, કે જેઓ મહા વિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. તેઓ બધા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના વીર પામર પ્રાણિ દ્વારા ય મોક્ષ માગની પૂર્ણતા પ્રાપ્ત કરીને અન્ય પ્રાણિયો માટે એજ માર્ગને પ્રગટ કરવા વાળા અને ભવસાગરની પાર પામ્યા છે. ત્તિ સુધર્માસ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે–ભગવદ્ પાસેથી જે રીતે મેં સાંભળ્યું છે એજ પ્રમાણે તમને કહું છું. રપા ટીકાર્થ–પૂર્વકાળમાં કર્મવિદારણે કરવામાં અનેક મુનિ સમર્થ થયેલી હતા. વર્તમાનકાળમાં પણ ઘણા ખરા મુનિ એવા છે, કે જેઓ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. અથવા અહિયાં વર્તમાન કાળને અભિપ્રાય ગણધરને કાળ સમજવું જોઈએ ભવિષ્ય કાળમાં પણ ઘણું નિરતિચાર સંયમને પાળવાવાળા મુનિ થશે. તેઓએ શું ભૂતકાત કહેલ છે? તેઓ શું કરે છે ? અને શું કરશે ? તેને ઉત્તર આપતાં કહે છે-કાયર જન જેને જાણી શકતા નથી અથવા જાણીને પણ કરી શકતા નથી. એવા સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન. સમ્યક્રચારિત્ર અને સમ્યક્ તપ રૂપ મોક્ષમાર્ગની પરિપૂર્ણતા પ્રાપ્ત કરીને તથા બીજાઓને પ્રકાશવાળા કરીને અપાર અને ન તરી શકાય એવા સંસાર સાગરને પાર કરી ચૂક્યા છે, પાર કરે છે, અને પાર કરશે. આ પ્રમાણે મેં ભગવાનના મુખેથી સાંભળેલ છે. એજ હું કહું છું. પિતાની બુદ્ધિથી કહેતા નથી. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જમ્મુ સ્વામીને કહેલ છે. મારા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાઈબેધિની વ્યાખ્યાનું આદાની નામનું પંદરમું અધ્યયન સમાપ્ત ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૧૭

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233