Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 203
________________ ક્રુતે મુનિ વતમાન, ભવિષ્ય અને ભૂતકાળ સંબધી પાપકમેથી સથા મુક્ત થઈ જાય છે. અને મેક્ષને પ્રાપ્ત કરી લે છે. ફ્ ટીકાથ*~સત્ અસના વિવેકમાં કુશળ મેધાવી મુનિ આ ત્રસ સ્થાવર રૂપ સૉંસારમાં પ્રાણાતિપાત વિગેરે પાપના કારણભૂત આરંભ સમારંભ વિગેર *તે જ્ઞ પરિજ્ઞાથી સ`સાર ભ્રમણના કારણુ રૂપ સમજીને કખ ધના કારણ રૂપ હાવાથી પાપરૂપ ફળને જાણુતા થકા સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થઈ જાય છે. અર્થાત વર્તમાનકાળમાં પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પાપકર્મના ત્યાગ કરી દે છે. તે આગળ કરવામાં આવનારા જ્ઞાનાવરણ વિગેરે કર્મોને કરતા નથી. તે સુનિના ભૂતકાળમાં અન'ત ભવેશ્વમાં સચિત કમ હટી જાય છે, તે સુનિ ભવિષ્ય અને વમાનકાળ સંખ'ધી કર્મોથી રહિત થઈને માક્ષ પ્રાપ્ત કરે છે. શા ‘અનુ.વસ્ત્રો’ ઈત્યાદિ શબ્દા કુન્ત્રત્રો-અવત' પાપકમ ન કરવાવાળા મુર્તિને નવન નવમ્' જ્ઞાનાવરણીય વિગેરે નવીન કા ખ'ધ સ્થિ-જ્ઞાતિ' થતા નથી કારણ કે ‘તે-લઃ' તે ‘મહાવીરે--માર્ગી:' મહાવીર પુરૂષ જમ્મૂ-કર્મ' માઠ પ્રકારના કમને તથા ‘નામ-નામ' કમ નિર્જરાને પણ ‘વિજ્ઞાન-વિજ્ઞાનાતિ' જાણે છે તથા વિન્નાય-વિજ્ઞાય' જાણીને નેન-ચેન્ન’જે કારણથી તે મુનિ ન નાયડું-ન નાચતે' સ'સારમાં ઉત્પન્ન થતા નથી, તથા ‘ન મિજ્ઞજ્જ-જ્ઞ ત્રિયસે’ મરતા પશુ નથી. અર્થાત્ જન્મ, જરા, અને મૃત્યુ રહિત થઈને મુક્ત બની જાય છે. નાણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૯૬

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233