Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 215
________________ ળિદિયા ઘા સેવા શો' ઈત્યાદિ શબ્દાર્થ--‘ઉત્તર-ફરતે” લેકેત્તરીય જીન શાસનમાં “ચં-'આ કહેવામાં આવનાર “સુર્ય-શ્રતમ સાંભળ્યું છે કે “ગિરિ-નિષિતાથ' સમ્યફ દર્શન જ્ઞાનાદિની આરાધનાથી કૃતકૃત્ય થયેલ પુરૂષ મેક્ષમાં ગમન કરવાવાળા થાય છે. “વા-વાં’ અથવા કર્મશેષ રહેતે વારેવાર' સૌધર્માદિ દેવ થાય છે. પ્રચં–ાર” આ પૂર્વોક્ત “m gવાં કઈ કઈ મનુષ્યોને જ થાય છે. પરંતુ “અમgૉસુ-જમનુષ્યપુ” મનુષ્ય સિવાયનાં પ્રાણિયોમાં ‘ળો તા-નો તથr’ મનુષ્યની જેમ અન્ય નિવાળાઓમાં કૃતકૃત્યપણું હોતું નથી. “જે મા? મેં “દુ-મુતમ્” ભગવાનના મુખથી સાક્ષાત્ સાંભળ્યું છે. ૧૬ અયાર્થ––લેકોત્તર જીનશાસનમાં એવું સાંભળવામાં આવ્યું છે કેધર્મારાધનને એગ્ય મનુષ્ય સમ્યગદર્શન જ્ઞાન વિગેરેની આરાધના કરીને કૃતકૃત્ય થઈને મોક્ષગામી થાય છે. અથવા કર્મ બાકી રહી જાય તે સૌધર્મ વિગેરે વિમાનમાં દેવપણથી ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની કૃતકૃત્યતા કોઈ કેઈ મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. મનુષ્યથી અન્ય નિને પ્રાણિને પ્રાપ્ત થતી નથી. કેમકે-તેઓ એવી ધર્મારાધના કરી શકતા નથી, તેથી જ મનુષ્ય જ સિદ્ધિને પામનાર બને છે. એ મેં ભગવાનના મુખેથી સાક્ષાત સાંભળ્યું છે. ૧દા ટીકાર્થ––સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે – હે જ લકત્તર જીન શાસનમાં મેં એવું સાંભળ્યું છે કે ધર્મારાધનને એગ્ય મનુષ્ય જ મોક્ષ ગામી હોય છે. અથવા જેમના કમ શેષ રહી જાય તેઓ સમ્યક્દર્શન વિગેરે સામગ્રીને સદ્ભાવ હોય તે પણ કર્મોના સદ્દભાવને કારણે તેની પરિપૂર્ણતા ન હોવાથી એજ ભવમાં મોક્ષ પામતા નથી. પરંતુ સૌધર્મ વિગેરે દેવલકમાં દેવ થાય છે. કેઈ કઈ મનુષ્યોને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મનુવ્યથી ભિન્ન અન્ય પ્રાણું એજ ભવમાં કૃતકૃત્ય થઈ શકતા નથી. કેમકે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૦૮

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233