Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોઈ પણ જીવ દ્વારા ઉપકાર અથવા અપકાર થાય ત્યારે મનથી પણ કઈ પણ દ્વેષ ન કરે,
આ રીતે ત્રણ કરણ અને ત્રણ ગોથી દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવરૂપ હિંસા વિરતિનો સમ્યક્ પ્રકારથી રાગ દ્વેષથી રહિત થઈને પાલન કરે. એજ રીતે બાકીના મહાવ્રતનું અને ઉત્તર ગુણેનું પણ ગ્રહણ અને આસેવન રૂ૫ શિક્ષાથી યુક્ત થઈને સમ્યક્ રૂપથી પાલન કરે ૧૪
ગુરૂકુળમાં વાસ કરવાવાવાળા શિષ્યની વિનયવિધિ કહેવામાં આવે છે.
જ” ઈત્યાદિ
શબ્દાથ–-“કા-ઝાર” પૂછવા ગ્ય અવસરને જાણીને “પચાસુરાણ જીવોના સંબન્ધમાં “નિયં-સમિતનું સભ્ય જ્ઞાનવાળા આચાર્યને પુછે-gછેત' પ્રશ્ન પૂછે, “રવિચરણ-ચાચ” મેક્ષ ગમનને એગ્ય સત્તના વિશં-વૃત્તજૂ' સંયમાનુષ્ઠાનને “ચારૂત્રમાણે-ગારક્ષાળઃ બતાવવાવાળા આચા
ને સાધુ સત્કાર કરે “” એ આચાર્યના ઉપદેશને “રોયld-શોત્રી આચાર્યની આજ્ઞાનું પાલન કરવાવાળો શિષ્ય “g-g” એકાન્ત ભાવથી “જ-કવેશતપિતાના અંતઃકરણમાં ધારણ કરે “રૂ-રૂમ' આગળ કહેવામાં આવનારા નિયંત્રિા ' કેવલ જ્ઞાનથી કહેવામાં આવેલ “માહિં-સમાધિ સમ્યક્ જ્ઞાનાદિને “સંતા-સંથા' સારી રીતે જાણીને હદયમાં ધારણ કરે છે૧પ
અન્વયાર્થ–પ્રશ્ન પૂછવાને સમય જાણીને સમજી વિચારીને શિષ્ય પ્રજાના હિત સંબંધી સમ્યક્ જ્ઞાન યુક્ત આચાર્યને પ્રશ્ન પૂછે છે. અર્થાત જીવાદિના સંબંધમાં પ્રશ્ન કરે. પ્રશ્નોના ઉત્તર આપવાવાળા ગુરૂ સેવા કરવા ગ્ય હોય છે. તેથી કહેવામાં આવે છે કે-ભવ્ય દ્રવ્ય અર્થાત મોક્ષ ગમન ગ્ય અથવા વીતરાગના વૃત્તાંત અર્થાત્ સંયમનુષ્ઠાનને ઉપદેશ આપવાવાળા અને પ્રશ્નોને ઉત્તર આપવાવાળા ગુરૂ સત્કાર કરવાને ગ્ય હોય છે. તેથી આચાર્યના ઉપદેશને ગ્રહણ કરવા વાળા શિષ્ય આચાર્યની આજ્ઞાનું પાલન કરનાર બનીને આચાર્યના ઉપદેશને પિતાના હૃદયમાં સ્થાપિત કરે અને કેવળજ્ઞાન દ્વારા પ્રતિપાદિત વક્ષ્યમાણ સમાધિને સારી રીતે જાણીને આત્મામાં ધારણ કરે. ૧૫
ટીકાથ-ગુરૂકુળમાં રહેવાવાળા વિનય (શિષ્ય) ની વિનયવિધિ કહે. વામાં આવે છે.–પ્રશ્ન કરવાને ચગ્ય અવસર સમજીને જીવોના સંબંધમાં આચાર્યને પ્રશ્ન પૂછે. પ્રશ્નોને ઉત્તર આપવાવાળા આચાર્ચ વિગેરે સેવા કર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૬૬