Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 188
________________ ફરીથી પણ ઉપદેશની વિધિ બતાવતાં સૂત્રકાર કહે છે કે–ચા ગુરૂ ચારું ઈત્યાદિ. શબ્દાર્થ–માં ગુરૂવારું-થોનિ તીર્થંકર પ્રતિપાદિત આચારાંગ વિગેરે સૂત્રોને “સુવિન્દ્રાણા-સુશિક્ષત' સારી રીતે શીખે તથા “ઝાઝા-વત' આગમના અભ્યાસને પ્રયત્ન કરે “જારૂરું–નાતિવેમ્' મર્યાદાનું ઉલ્લંઘન કરીને “ર વાવના–વર’ વાણીનું ઉચ્ચારણ ન કરે “- એ પ્રમાણે વર્તનારે સાધુ “રિદ્દિમંદિરમાન' સમ્યક્ જ્ઞાનવાળે “વિર્દિ-દકિa' સમ્યફ દર્શનને “ સૂકgsઝા- સૂપત્ત દોષ યુક્ત ન કરે અર્થાત્ જીનવચનથી વિરુદ્ધ પ્રરૂપણા ન કરે ‘-સઃ' એ મુનિ “સંત” સર્વજ્ઞ દ્વારા કથિત ણમાર્દિ-સમાધિ સમ્યક્ જ્ઞાન દર્શનને “મારિવું–માણિતુમ પ્રરૂપણ કરવાને કાળરૂ-નાનાતિ' જાણે છે. રક્ષા - અયાર્થ–સાધુ પુરૂષ તીર્થંકર પ્રતિપાદિત આચારાંગ આદિ સૂત્રોનું સારી રીતે ગ્રહણ આસેવન શિક્ષા દ્વારા સેવન કરે અને બીજાઓને એ જ રીતે કહે તથા આગમના અભ્યાસ માટે પ્રયત્ન કરે પરંતુ કાલિક ઉત્કાલિક આગમના અધ્યયન મર્યાદાનું ઉલ્લંઘન કરીને ન બોલે અર્થાત્ અધ્યયન કાલના કર્તવ મર્યાદાનું અતિકમણ ન કરે આ પ્રકારના ગુણગણ વિશિષ્ટ સાધુ સમ્યક જ્ઞાન યુક્ત થઈને સમ્યક દર્શનને દૂષિત ન કરે અર્થાત્ જીનવચનની વિરૂદ્ધ વિવેચન ન કરે એમ કરવાવાળા સાધુ સર્વજ્ઞ દ્વારા કહેલ સમ્યફજ્ઞાન દર્શન ચરિત્ર તપ રૂપ સમાધિનું નિરૂપણ કરી શકે છે ગરપા ટીકાર્ય–તીર્થકર દ્વારા પ્રતિપાદન કરાયેલા આચારાંગ વિગેરે સૂત્રોને શીખે અર્થાત ગ્રહણ શિક્ષાથી સારી રીતે જાણીને આસેવન શિક્ષાથી તે પ્રમાણે વ્યવહાર કરે. અને બીજાઓને પણ તે પ્રમાણે શિખવે. તે આગમના અભ્યાસ માટે અથવા તેની આરાધના માટે હમેશા પ્રયત્નવાનું રહે, કાલિક શ્રી સૂત્ર તાંગ સૂત્ર ૩. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૮૧

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233