Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યુક્ત આહારને સાધુએ ગ્રહણ ન કરે. તથા સંદિગ્ધ અર્થાત્ આ શુદ્ધ છે, અથવા અશુદ્ધ છે, આવા પ્રકારની શંકા વાળા આહારને પણ ગ્રહણ કરે નહીં આ પ્રમાણે સાધુઓને આચાર છે. ૧પ
“gid નાનુજ્ઞાળેકરા' ઈત્યાદિ શબ્દાર્થ—-“ઢી-કઢાવતા ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા “ામેલ
રા-કg mg T” ગામમાં અથવા નગરમાં ‘કાળાાિ સંરિ-ઇનાનિ ત્તિ સાધુઓને નિવાસ થાય છે “ગાયનુત્તે વિસ્તૃપ્રિ-ગારમજુરતઃ જિતેન્દ્રિય તેથી આત્મગુપ્ત અને જીતેન્દ્રિય એવે સાધુ “goii બાજુનાગેઝ-નં નાનુનાનીશર' જીવહિંસા કરવાવાળાને અનુમતિ ન આપે ૧દા.
અન્વયાર્થ—ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા ગૃહસ્થોના ગામોમાં અને નગરામાં એવા સ્થાને હોય છે, કે જ્યાં સાધુએ રહી શકે છે. (ત્યાં કોઈ જીવ હિંસા કરે તે) આત્માનું ગેપન કરવાવાળા તથા જીતેન્દ્રિય સાધુએ જીવની વિરાધના કરવાવાળાની અનુમોદના કરવી નહી(૧દો
ટીકાથ–પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા ગૃહસ્થ જનેના ગામો અને નગરમાં સ્થાન બનેલા હોય છે. ત્યાં કેઈ કૂવે, વાવ, સરોવર, વિગે. છે કે જેમાં જીવહિંસા અવશ્ય થવાની છે, તેવા વાવકુવા વિગેરે બનાવ. વાની ઈચ્છાથી સાધુની પાસે આવીને પૂછે કે-હે ભગવન ! મારું આ કાર્ય ધર્મ જનક છે કે નહીં ? તે વખતે તેના આગ્રહથી અથવા ભયથી પ્રાણિ
ની હિંસા કરવાવાળા તે ગૃહસ્થનું અનુમોદન કરવું નહીં. કેવા પ્રકારના સાધુએ અનુમોદન ન કરવું, આ વિષયમાં સૂત્રકાર કહે છે કે-જે સાધ, વચન, અને કાયથી ગુપ્ત છે, અને જે પિતાની ઈન્દ્રિયોને જીતી ચૂકેલા છે. એવા સાધુએ સાવદ્ય કાર્યની અનુમદિના કરવી નહીં.
ગ્રામ વિગેરેમાં પ્રાય: શ્રદ્ધાળું મનુષ્યનો નિવાસ હોય છે, કે જ્યાં સાધુ રહી જાય છે. એવા સ્થાનમાં અથવા જો કેઈ ધર્મ શ્રદ્ધાલુ ધર્મબુદ્ધિથી હિંસામય કાર્યકરે અને સાધુને પૂછે કે-મારૂં આ કાર્ય સારું છે કે નહી ? તે આત્મગુપ્ત અને જીતેન્દ્રિય એવા સાધુએ તે સાવધ કાર્યમાં અનુમતિ આપવી નહીં. ૧દા - સાધુ સાવધ કાર્યમાં અનુમતિ ન દે, આ વિષયમાં સૂત્રકાર કહે છે. કે “ર નાં સમારમ' ઇત્યાદિ
શબ્દાર્થ –-બરદા નારદમ-તથા જા સમાચ” એવા પ્રકારની વાણું સાંભળીને “અસ્થિ પુoviરિ નો વપ-ગતિ પુમિતિ નો વર' પુણ્ય થાય છે. તેમ ન કહેવું, “ગવા નથિ goiતિ-થવા નારિત પુમિતિ અથવા પુણ્ય નથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩