Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હા મારાવિ નારં ઈત્યાદિ શબ્દાર્થ –“હા ” જે પ્રમાણે કાળો કાચ જન્માન્ય પુરૂષ સારાવિજિં નાલં-ગલ્લાવિળી નૌ#ાં છિદ્રવાળી નાવ પર “દુfથા-’ ચઢીને “પરમાતું રૂછવામાન તુમ્ રૂઋતિ’ નદીને પાર કરવા ઈચ્છે છે ‘તા ચ વિણી–ગ્રતા જ વિપતિ' પરંતુ તે વચમાંજ ડૂબી જાય છે. ૩૦
અન્વયાર્થ–જેવી રીતે કોઈ જન્માંધ પુરૂષ છિદ્રોવાળી નૌકા પર બેસીને કિનારા પર પહોંચવાની ઈચછા રાખે છે, પરંતુ તે વચમાજ ડૂબી જાય છે. ૩૦
ટકાથ-પૂર્વોક્ત શાકય વિગેરેને થવાવાળા અનર્થની પ્રાપ્તિ સૂત્રકાર ફરિથી બતાવે છે. જેમ જન્મથી જ આંધળો પુરૂષ પાણી જેમાં પ્રવેશ કરી રહેલ હોય એવી સેકડો છિદ્રોવાળી નાવ પર બેસીને સમુદ્રને કિનારે પહેચવાની ઈચ્છા જ કરે છે, પણ તે તેમ પાર પહેચી શકતો નથી, તે વચમાં પાણુમાં જ ખેદને પ્રાપ્ત થાય છે, દુઃખી થાય છે, અને ડૂબી જાય છે. કેમકે તેનું સાધન દેલવાળું હોવાથી કાર્ય સિદ્ધ કરવામાં અસમર્થ હોય છે ૩મા
“યં તુ સમળા ને ઈત્યાદિ
શબ્દાર્થ–-gવં તુ મિજદો મળાવા ને સમળા- તું મિથ્યા. રણવ જનાર્યા છે ' એજ પ્રમાણે મિથ્યા દૃષ્ટિ વાળા કેઈ અનાર્ય શ્રમણ “દલિળે તોયં માવા-જીત સ્રોતઃ શાના?' પૂર્ણ રૂપથી આર્સવનું સેવન કરે છે. “મમાં માનનારો-મજૂથ માનતા' તેથી તેઓ, મહાભય પ્રાપ્ત કરશે. ૩૧
અન્વયાર્થ–-એજ રીતે કોઈ કઈ મિથ્યાદષ્ટિ અનાર્ય શ્રમણ કમસવરૂપ ઝરણાને પ્રાપ્ત કરીને મહાન ભયને પ્રાપ્ત કરવાવાળા થાય છે. ૩૧
ટીકાઈ–-જે શ્રમણ દંડી વિગેરે મિથ્યાદષ્ટિ અને અનાય છે. તથા સંપૂર્ણ પ્રાણાતિપાત વિગેરે કર્માસવના તેને પ્રાપ્ત થયેલા છે, તેઓ છિદ્રવાળી નૌકા પર બેસીને સમુદ્રને તરવાવાળા જન્માધિ પુરૂષથી જેમ નરક નિગોદ વિગેરેના દુઃખરૂપ મહા ભયને પ્રાપ્ત થવાવાળા છે. કેમકે–તેઓ ભવ ભ્રમણના કારણભૂત કર્મોને સંચય કરવામાં જ પ્રયત્નવાળા છે, જ્યારે દુઃખોનું કારણ વિદ્યમાન હોય તે દુઃખ રૂપ કાર્યની ઉત્પત્તિ કેમ ન થાય ? કહેવાને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩