Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાર્થ–તથા જે પુરૂષ પ્રાણિયોને નરક વિગેરેમાં થવાવાળી યાતના (પીડા)ને જાણે છે જે આસ્રવ અને સંવરને જાણે છે. સુખ, દુઃખ અને નિર્જરાને જાણે છે, એજ ક્રિયાવાદને ઉપદેશ કરવાને યેય છે. ૨૧
ટીકાથ–-જે નીચેના લેકમાં અશુભ કર્મના ઉદયથી પ્રભા વિગેરે નરકભૂમિમાં ગયેલા પ્રાણિયેની વિવિધ પ્રકારની પીડાને જાણે છે, અને જે એ જાણે છે કે-કર્મોના આગમનનું દ્વાર શું છે? અર્થાત્ હિંસા વિગેરે; રાગદ્વેષને અને મિઓ દર્શન વિગેરે આ ને જાણે છે, અને જે આસવને રોકવાના ઉપાયને અર્થાત્ હિંસા વિરતિ, વીતરાગ પણું અને સમ્યગ્દર્શન ગનિરોધ વગેરેને જાણે છે. જે દુઃખને અર્થાત્ અસાતાને અથવા જમ, જરા, મરણ, રેગ; શોક વિગેરેથી ઉત્પન થવાવાળી શારીરિક પીડા અથવા તેના કારણેને જાણે છે, અને જે તપ, સંયમ વિગેરે રૂપ નિજેરાને જાણે છે. એવા તત્વવેત્તા મુનિજ ક્રિયાવાદને ઉપદેશ આપવાને ચોગ્ય હોય છે. ૨૧
શબ્દાર્થ–મુનિ “હુ-શg” વિણા વિગેરેના શબ્દમાં વેણુ-g' તથા રૂપમાં “ઝાઝમાળો-શાકમાર’ આસક્ત થયા વિના તથા “ઘેણુ
g' ગંધમાં “ર-ર' અને -રસેપુ” રસમાં “ગસુરતમાને--મક્રિષદ્' શ્રેષ ભાવ કર્યા વિના “વિશં-નીવિતનું જીવન ધારણ કરવાની “નો મિણRો માર' ઈચ્છા ન કરે તથા “ઘર-મરણમ્' મરણની પણ બને ગરમ વેણીને મારક્ષેત્ત' ઈચ્છા ન કરે “વાયાવિમુર-વઢવાદિમુa' માયા અને કપટ રહિત બનીને “વાચાળજો-આરાનrcતા સંયમ યુક્ત બનીને વિચરણ કરે રિવેનિ-રૂતિ વીનિ' એ પ્રમાણે હું કહું છું. રરા
અન્વયાર્થ-મજ્ઞ શબ્દોમાં અને રૂપમાં આસક્ત ન થનાર અને ઉપલક્ષણથી અમનોજ્ઞ શબ્દ અને રૂપોમાં દ્વેષ ન કરનાર તથા દુર્ગધ અને અમનેઝ રસમાં દ્વેષ ન કરનાર તથા મનેઝ ગંધ અને રસમાં આસક્તિ ધારવું ન કરનાર તેમજ મને અને અમનેઝ સ્પર્શમાં પણ રાગદ્વેષ ન કરનાર મુનિ, જીવનની આકાંક્ષા ન કરે તેમજ છલ ન કરનાર કપટથી રહિત અને સંયમ યુક્ત બની વિચરણ કરે રેરા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૨૦.