Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘મિચ્છામિ દુષ્કરું' આ પ્રમાણે કહેતા નથી. તે સાધુ સ`સારના પ્રવાહમાં પડી રહે છે. અર્થાત્ સ'સારસાગરની પાર પહોંચી શકતા નથી. ઘણા
‘વિટ્રિફ્ળ’ ઈત્યાદિ શબ્દા વિદ્ગિળ-યુસ્થિતેન' શાસ્ત્રથી વિરૂદ્ધ આચરણ કરનાર દ્વારા ‘સમવળ-સમચેન્ન’ સર્વજ્ઞ પ્રણીત આગમ અનુસાર ‘અનુભિટ્ટે-અનુરાશિતઃ' અનુશા સિત મૂલેાત્તર ગુણથી સ્ખલિત થવાથી ‘સ્રો ચ-નોતિર્ધ” પ્રેરિત કરવામાં આવેલ સાધુ ‘લુન-ફ્રેન’ નાની ઉમરવાળા દ્વારા ‘વુડ્ટેન -વૃદ્ધેન તુ’ અથવા વધારે ઉમરવાળા દ્વારા જ્ઞાÇ ચ-નોતિોવિ’શુભ કાય તરફ પ્રેરિત કરવામાં આવેલ તથા ‘અરિળ ના-નૃસ્થામાં વા'કાઈ ગૃહસ્થજન દ્વારા ‘સમયાનુપ્તિદું-સમયાનુશિષ્ઠ:’ ગૃહસ્થના ધર્મ પ્રમાણે શિક્ષા આપવામાં આવે ત્યારે અર્થાત્ ગૃહસ્થ દ્વારા અપમાન પૂર્વક આક્ષેપ કરવામાં આવે તે પણ સાધુએ કોષ કરવા નહી” ઘટા
અન્વયા — શ્રુત્થિત-અર્થાત્ પરતીથિંકા દ્વારા પોતાના સિદ્ધાંત પ્રમાણે અનુશાસિત થઈને અથવા સુજ્ઞ પ્રણીત આગમ અનુસાર મૂāાત્તર ગુણાચરણમાં સ્ખલિત થવાથી પરતીકા દ્વારા આક્ષેપ કરવામાં આવે ત્યારે અથવા ડહર-અર્થાત્ નાની ઉમરવાળા તથા મેટિ ઉમર વાળાથી આક્ષેપ કરવામાં આવે ત્યારે તથા અત્યંત તુચ્છ સ્વભાવ વાળી દાસૌથી અગર જલમરવાવાળી દાસી દ્વારા ઠપકા આપવામાં આવેથી અથવા ગૃહસ્થા દ્વારા પોતાના ધર્મ પ્રમાણે ઠપકો આપવામાં આવેથી પણ સામે ક્રોધ કરવા નહી. ઘટા
ટીકા પેાતાના પક્ષની પ્રેરણા અતાવ્યા પછી હવે શાસ્ત્રકાર પેાતાના પક્ષથી બીજા પક્ષની પ્રેરણાના સંબધમાં કહે છે, જે ઉત્થિત તા છે, પરંતુ વિપરીત રૂપથી ઉત્થિત છે, અર્થાત્ સજ્ઞ પ્રણીત શાસ્રથી વિરૂદ્ધ કાર્ય કરે છે, તે પરતીર્થિક બુદ્ઘિત કહેવાય છે. કદાચ પ્રણીત આગમ પ્રમાણે મૂળ અથવા ઉત્તરગુણામાં પ્રેરણા કરે. જેમકે-આગમમાં તે આ પ્રમાણે કહેલ આપ કહી રહ્યા છે. એજ પ્રમાણે કોઇ નાની ઉમરવાળા અથવા વૃદ્ધ પુરૂષ પ્રેરણા કરે એટલે સુધી કે-અત્યંત નીચ સ્વભાવ વાળી દાસી અથવા પાણી ભરવાવાળી દાસી પ્રેરણા કરે તે પશુ સાધુએ ક્રોધ ન કરવા. તથા કાઇ ગૃહસ્થા અનુષ્ઠાનને લઈને અનુશાસન કરે. જેમકે હે સાધુ! તમે આ શુ કર્યું? આમ કરવુ એ તે મારા જેવા ગૃહસ્થાને પણ ચેાગ્ય નથી. સાધુઆને આ કેવી રીતે શે ભાસ્પદ થઇ શકે ? આ પ્રમાણે અપમાનપૂર્વક આક્ષેપ
કાઈ પરતીર્થિક સર્વજ્ઞ સ્ખલના થઈ જવાથી નથી, કે જે પ્રમાણે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૫૭