Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહિત હોવાથી) સુખે સુકે ઠંડે આહાર કરવાથી અથવા શરીરના સુકાવાથી તથા આભ્યન્તર કારણ મેહનીય કર્મના ઉદયથી તેને સંયમ પ્રત્યે અરતિ (અરૂચિ) ઉત્પન્ન થઈ જાય અને જ્યારે એક વસ્તુમાં અરતિ થાય ત્યારે તેનાથી જુદી અન્ય વસ્તુમાં રતિ પણ ઉત્પન થાય, તેથી જ સંયમમાં અરતિ ઉત્પન્ન થવાથી અસંયમમાં રતિ ( પ્રીતિ) ઉત્પન્ન થઈ જાય તો તેણે સંસારના સ્વરૂપને વિચાર કરીને નરક, તિય ગતિના દુઃખને વિચાર કરીને તથા આયુષ્યના અ૯૫૫ણાને વિચાર કરીને તેને દૂર કરે. તે શુદ્ધ સંયમને આશ્રય લઈને વચનને પ્રયોગ કરે. ધર્મકથા કરતી વખતે અથવા અન્ય સમયમાં એવી રીતે બોલે કે જેનાથી સંયમમાં બાધા ન આવે, અને ધર્મની જ વાત કહે તેણે કહેવું કે-આ જીવ એકલે જ પિતાના શુભ અને અશુભ કર્મોની સાથે પરકમાં જાય છે. અને એકલેજ ભવાન્તરથી આવે છે, કહ્યું છે કે-“g: પ્રહતે વર્ષ ઈત્યાદિ
આ જીવ એક જ કર્મનું ઉપાર્જન કરે છે. એક જ તેનું ફળ ભગવે છે, એક જ જન્મે છે, અને એકલો જ મરે છે, અને પરલેકમાં પણ એક જ જાય છે.
કહેવાને ભાવ એ છે કે આ પ્રમાણેની ધર્મકથા સાધુએ કહેવી જોઈએ ૧૮
“a fમેરવા ફુવા વિ હોવા’ ઇત્યાદિ
શબ્દાર્થ–“Hચે-વચમ્' બીજાના ઉપદેશ વિને પિતાની મેળે જ ‘મેરવા -ત્ય’ સારી રીતે મોક્ષ માર્ગને જાણીને “ગલુવારિ-વાડ” અથવા “તો વા-શુરવા ગુરૂ પરંપરાથી સાંભળીને ચા-નાના” પ્રજાઓના ફિચર્યફિતર હિતકારક “ધર્મ-ધર્મ' મૃતચારિત્ર રૂપ ધર્મને “માન-માવેત' કથન કરે અને ચે—જે બજારચિા-ર્ધિતા નિંદિત કાર્ય “શિયાળgો -ત્તિરાજકો' ફલની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે “નિ-તાર્ એવા સનિ દાન કાર્યનું “સુધીરધા -સુધીર ધીર પુરૂષ “ વંતિ- સેવને સેવન કરતા નથી ૧૯
અન્વયાર્થ–પોતેજ આત્મા દ્વારા પરોપદેશ વિના જ મોક્ષ માર્ગને સારી રીતે જાણીને અથવા ગુરૂ પરંપરા દ્વારા સમજીને પ્રજાના હિતકારક કૃતચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ કરે અને જે સાધુજને માટે નિંદિત સકાર સમ્માનાદિ કથન રૂપ વ્યાપાર છે, તેનું સુધીર ધર્મા (મેધાવી સાધુ) સેવન કરતા નથી. ૧લા.
ટીકાર્થ–વિશેષ કહે છે–મનુષ્ય જન્મ આર્ય ક્ષેત્ર વિગેરે રૂપ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૪૩