Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવાને અભિપ્રાય એ છે કે-પરતીર્થિકોએ જે મતને અંગીકાર કરેલ છે, તે બધા ક્રિયાવાદ અક્રિયાવાદ, વિનયવાદ, અને અજ્ઞાનવાદમાં સમાઈ જાય છે. ૧૫
ગomળિયા” ઈત્યાદિ
શબ્દાર્થ–“તા-તે એ “જળાળિયા-અજ્ઞાનિ' અજ્ઞાનવાદી રિ સંતા-રાજા રા - પિતાને પોતપોતાના મતના જ્ઞાનમાં કુશલ માનતા હોવા છતાં પણ “જો-નો’ ન તેઓ “વિનિરિઝતિના-વિવિદિતા તળ સંશય રહિત છે. અર્થાત તેઓ સંશય રહિત નથી સંશય યુક્તજ છે. તેથી તેઓ “પ્રસંથાગતુતા' મિથ્યાવાદી હોવાથી તેના સ્તુતિપાત્ર નથી. “વિચા–વિ.” તેઓ સદ્દ અસદુ વિવેક વિનાના હોવાથી અજ્ઞાની છે. અને “વિહિં–ગોવિયો’ અજ્ઞાની શિષ્યને “ઝાઝુવી3gઅરવિવ વગર વિચાર્યું જ “બાહુ-ગાંg: પિતાના મતનું કથન કરે છે, એ લેકે “મુi વચંતિ-મૃણા વન” અસત્ પ્રરૂપણાજ કરે છે. પરા
અન્વયાર્થ–અજ્ઞાનવાદિયી પિતાના મતના જ્ઞાનમાં નિપુણ હોવા છતાં પણ તેઓ સંશય વિનાના નથી, અકુશલજ, અકુશલ જનને વગર વિચાર્યું જ ઉપદેશ આપે છે. તેથી ખરી રીતે તેઓ મિથ્યાકલાપજ કરે છે. સારા :
ટીકાર્થ–સૌથી પહેલાં અજ્ઞાનવાદિયાના મતને દૂષિત બતાવવા માટે સૂત્રકાર કહે છે, “વાઇiાળિયા” ઈત્યાદિ
પહેલી ગાથામાં બતાવવામાં આવેલ અજ્ઞાનિકો પોતાના મતના જ્ઞાનમાં કુશળ હોવા છતાં પણ અથવા પિતાને કુશળ માનતા કે કહેવા છતાં પણ સંશયથી પર થઈ શક્યા નથી. તેઓનું કથન આ પ્રમાણે છે-જે આ જ્ઞાનવાળા છે, તેઓ પરસ્પર વિરૂદ્ધ પ્રરૂપણા કરવાને કારણે યથાર્થવાદી નથી. જેમકે—કાઈ આત્માને વ્યાપક કહે છે, તે કે તેને અવ્યાપક કહે છે. આ રીતે તેમાં એકવાક્યપણું નથી. એ કઈ અતિશય જ્ઞાની નથી કે જે વચન પ્રમાણરૂપ માની શકાય.
કહેવાનું તાત્પર્ય એ છે કે-સર્વજ્ઞ જે પદાર્થોને જાણે છે, તે બધા પદાર્થોને અમે જાણી લઈએ અને એ નિશ્ચય કરી લઈએ કે–તેમણે સઘળા પદાર્થોને યથાર્થ રૂપે જાણ્યા છે, ત્યારે જ સર્વજ્ઞનું જાણવું કહી શકાય છે. પરંતુ જે સ્વયં અસર્વજ્ઞ છે, તે આ રીતે જાણી શકતા નથી. તેથી જ એ સ્પષ્ટ છે કે-અસર્વજ્ઞ સર્વેઝને જાણી શર્કતા નથી ભૂતકાળના સર્વજ્ઞને જાણ વાની તો વાત જ દૂર રહી પણ સર્વસના સમકાલીન જે એ અસર્વજ્ઞજને હતા, તેઓ પણ જાણી શકતા નહતા કે આ પુરૂષ સર્વજ્ઞ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩