Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્યારે કેઈ એ વિષયમાં પ્રશ્ન કરે તે તે વખતે તેઓ મૌન ધારણ કરે છે. એટલું જ નહીં પણ બીજાના કથનનું અનુકરણ કરવામાં પણ અસમર્થ બની જાય છે. તેઓ અન્યના મતને પ્રતિપક્ષ વાળ અને પિતાના મતને પ્રતિપક્ષ વિનાને હોવાનું કહે છે. કપટ યુક્ત વચન પ્રયોગ કરે છે. પ
ટીકાથ–પૂર્વોક્ત ક્રિયાવાદી લેકાયેતિક (નાસ્તિક) પિતાના જ વચનથી સ્વીકારેલ અર્થમાં સંમિશ્રભાવ કરે છે. અર્થાત્ કઈ વાર તેનું અસ્તિત્વ કહે છે, તે કોઈ વાર નાસ્તિત્વ કહે છે. “a” શબ્દથી એ સૂચવ્યું છે કે-પહેલાં જે અર્થને નાસ્તિત્વ બતાવ્યો હોય તેનું જ અસ્તિત્વ કહીને પ્રતિપાદન કરવા લાગી જાય છે. જેમ બૌદ્ધો પરલોકમાં જવાવાળા આત્માને સ્વીકાર કરતા નથી, પરંતુ છ ગતિ માને છે, અર્થાત્ બંધ, મોક્ષ, વગ, નરક વિગેરેની વ્યવસ્થાને સ્વીકાર કરે છે. એવા વિષયમાં જ્યારે કેઈ સ્યાદ્વાદવાદી તેઓને પ્રશ્ન કરે ત્યારે તેઓ ગણગણવા માંડે છે, અથવા બિલકુલ મૂક બની જાય છે, એટલું જ નહી પરંતુ બીજાઓએ કહેલા સાધનનો અનુવાદ કરવામાં પણ સમર્થ થતા નથી, તે પણ તેઓને દાવો એ છે કે અમારે આ મત અપ્રતિપક્ષ-અર્થાત્ પ્રતિપક્ષ વિનાને છે, એટલે કે અવિધી અર્થનું પ્રતિ પાદન કરવાવાળો હોવાથી બાધા વિનાને છે, તેને કઈ જ વિરોધ કરી શકે તેમ નથી. અને બીજાઓને મત પ્રતિપક્ષ સહિત છે, અર્થાત્ બાધાવાળે છે, તેઓ સ્યાદ્વાદ સાધક સાધનને નિરાસ (પરાસ્ત) કરવામાં કપટને પ્રયોગ કરે છે.
વક્તાના અભીષ્ટ-ઈચ્છિત અર્થને જાણી બૂજીને ત્યાગ કરીને તેના દ્વારા કહેલ શબ્દને બીજો અર્થ લઈને ખંડન કરવું તે છલ-કપટ કહેવાય જેમકે-દેવદત્ત નવ કમ્બલ છે. અહિયાં કહેનારને અભિપ્રાય એ છે કેદેવદત્તની પાસે નવી કાંબળો છે. પરંતુ છલવાદી આ અર્થને છેડીને “” શબ્દમાં સંખ્યાને આરેપ કરીલે છે, અને કહે છે કે-દેવદત્તની પાસે નવ કાંબળે ક્યાં છે? આ અક્રિયાવાદીયે પણ એજ પ્રમાણે છળને પ્રગ કરે છે. વેપા
અરે વમવંતિ' ઈત્યાદિ
શબ્દાર્થ– તે-તે' એ ઉપર કહેવામાં આવેલ “જિરિયાન-ગજિયાવાત્તિ વસ્તુના યથાર્થ પણાને ન સમજવા વાળા ચાર્વાક બૌદ્ધ વિગેરે અકિ. યાવદિયે “સુન્નમાળા-કુકમાના સદસદુધને ન સમજવાવાળા જંહવનું આ પ્રકારથી “વિવજ્ઞાન-વિજ્ઞાન’ અનેક પ્રકારના શાસ્ત્રોનું “ગવરવંતિ-રાહ્યાતિ' કથન કરે છે. અને મારૂત્તા-ચમારા' જે શાસ્ત્રોનો આશરે લઈને “ મજૂતા-ર મનુષ્ય ઘણા એવા અજ્ઞાની મનુષ્ય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૦૩