Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેકમાં જવું-શું નેત્ર સરખા છે. “-તુ” તથા “કાચા-નાયક નાયક એટલે કે નેતા હોવાથી પ્રધાન અર્થાત્ સર્વ શ્રેષ્ઠ છે. અએવ તેઓ “પૉ-ગાના” પ્રાણિના “ણિત-હિત આ લેક અને પરલોકમાં હિત કરવાવાળા “માં– માન” મોક્ષ માગને “ગુણવંતિ-અનુરાતિ’ બતાવે છે. અને જો સ્ટોર ચૌદરજજવાત્મક અથવા પંચાસ્તિકાય રૂપ આ લેક જે જે પ્રકારથી શાશ્વત -નિત્ય છે “રહ તા-તથા તથા? એ એ પ્રકારથી “સાસ-વતન સર્વે કાળ વિદ્યમાન રહેવાથી નિત્ય “માદુ-લg' કહે છે. 'મળવ-દે માનવ” હે મનુષ્ય “નહિ-મિન જે લેકમાં “ચા-પ્રજ્ઞા પ્રાણી-જીવ “સંઘાઢા-હાઢા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણાથી વ્યવસ્થિત છે. ૧રા
અન્વયાર્થ-તીર્થકર વિગેરે આ લેકમાં નેત્ર સરીખા છે. નાયકપ્રધાન છે. પ્રાણને હિતકારી માર્ગને ઉપદેશ આપે છે. જે રીતે લેકશાશ્વત છે. તે રીતે તેને શાશ્વત કહે છે. જે મનુષ્ય ! જેમાં પ્રાણી માત્ર નિવાસ કરે છે. શા
ટીકાર્થ– આ લોકમાં તીર્થકર તથા ગણધર વિગેરે ચક્ષુની બરોબર છે, જેમ નેત્ર એગ્ય દેશમાં રહેલા પદાર્થોના સમૂહને પ્રકાશિત કરે છે, એ જ પ્રમાણે આ મહાનુભા સઘળા પદાર્થોને યથાર્થ રૂપે બતાવે છે. તેઓ નાયક છે. અર્થાત્ સદુપદેશ આપીને માર્ગ બતાવવા વાળા હોવાથી સર્વ પ્રધાન છે. તે કારણથી પ્રાણિના હિતકર આલેક અને પરલોકમાં સુખદાયી મોક્ષ માર્ગને ઉપદેશ આપે છે. તથા આ ચૌદ રાજુ પ્રમાણ લેક અથવા પંચાસ્તિકાય રૂપ લેક જે અપેક્ષાથી શાશ્વત અર્થાત નિત્ય છે, એ અપેક્ષાએ તેને નિત્ય કહે છે.–અર્થાત્ સદા કાળ સ્થિર રહેવાવાળા કહે છે. અથવા જેમ જેમ મિથ્યાત્વ વિગેરેની વૃદ્ધિ થાય છે, તેમ તેમ સંસાર (ભવ ભ્રમણ) ની વૃદ્ધિ થાય છે, એમ કહે છે. તે મનુષ્ય ! લેક એ છે કે જેમાં પ્રજા અર્થાત્ ષટુ કાયના જ નિવાસ કરે છે. અહિયાં “મનુષ્ય ! શબ્દના પ્રયોગનું કારણ એ છે કે-પ્રાયઃ મનુ જ ઉપદેશને ચોગ્ય હોય છે. ૧રા
હવે સૂત્રકાર ના કેટલાક ભેદે બતાવીને તેઓના સંસારમાં પર્ય ટનના પ્રકારે કહે છે.
અને વણા વા' ઇત્યાદિ
શબ્દાર્થ— “-” જે “રા -રાક્ષના રાક્ષસ અર્થાત વ્યન્તર વિશેષ છે તથા જે મોરવા-મૌશિઃ ” અમ્મા અમ્બરીષ વિગેરે પરમધાર્મિક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૧૧