Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે “વા-વા” અથવા “નેચે’ જે કઈ “સુ-સુ' સૌધર્માદિ વૈમાનિક દેવ ઉપલક્ષણથી અસુરકુમારાદિ ભવનપતિ “-” અને “જંધા –જંઘ ગંધર્વ તથા વાયા-જાથા પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીવનકાર્ય “-” અને “માસજાની જમિન પક્ષિ સમૂહ અથવા જેઓને આકાશમાં જવાની લબ્ધી પ્રાપ્ત થઈ છે એવા વિદ્યાચારણ જ ઘાચારણ વિગેરે તથા -જે કઈ
પુલોરિયા-થિયાશિતા પૃથ્વીના આશ્રયથી રહેવાવાળા પૃથિવ્યાદિ એકેન્દ્રિયથી પંચેનિદ્રય સુધીના બધા પ્રાણિયો છે, તેઓ બધા પિતે પિતાની મેળેજ કરેલા કમથી “પુળો પુળો-પુનઃ પુના વારંવાર વિઘરિવારં-વાર્યાલ રંટચક્રની માફક પરિભ્રમણને “તિ-પચનિત’ પ્રાપ્ત થાય છે, અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે એટલે કે સંસારમાં જ ભટક્યા કરે છે. ૧૩
અન્વયાર્થ-જે કઈ રાક્ષસ અર્થાત્ એક પ્રકારના વ્યંતર જેઓ અમ્બ વિગેરે પરમાધાર્મિક છે, અથવા જે સૌધર્મ આદિ દેવલેકમાં રહેવાવાળા વૈમાનિક દેવ છે, ઉપલક્ષણથી અસુરકુમાર વિગેરે ભવનવાસી છે, “a” શબ્દથી જ્યોતિષ્ક છે, તથા ગંધર્વ અને વિદ્યાધર છે, તથા છ જવનિ કાય છે, આકાશમાં જવાવાળા પક્ષી છે, અથવા આકાશગામી લધીવાળા વિદ્યાચારણ વિગેરે છે, તથા જે કે પૃથ્વીના આશ્રિત એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરીન્દ્રિય અને પંચેન્દ્રિય છે, અર્થાત્ ચોવીસે દંડકના અંતર્ગત સઘળા પ્રાણિ છે, તેઓ રેટની જેમ પિત પિતાના કરેલા કર્મોથી વિશ્વ મણ પ્રાપ્ત કરે છે. ૧૩
ટીકાર્થ—અહિયાં “રાક્ષસ' શબ્દથી સઘળી વ્યક્તિને ગ્રહણ કરેલા છે. તેથી જે વ્યન્તર છે, તથા યમ લેકમાં રહેનારા જે અમ્બ, અબરીષ વિગેરે પરમાધામક છે, જે સૌધર્મ વિગેરે વિમાનમાં રહેવાવાળા વૈમાનિક દે છે, તથા “” શબ્દથી બતાવેલા સૂર્ય વિગેરે જ્યોતિષ્ક દેવ છે, જે ગંધર્વ નામના વ્યન્તર દેવ છે, પૃવિકાયિક વિગેરે છ જવનિકાય છે, જે આકાશમાં જવાવાળા પક્ષી અથવા આકાશની લબ્ધિવાળા વિદ્યાચારણ જંઘાચારણ, વિગેરે વિદ્યાધરે છે, અને જે પૃથ્વી આશ્રિત પૃથ્વી, અપૂ તેજ, વાયુ, વનસ્પતિના તથા શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જ છે, તે સઘળા પિતા પોતાના પ્રાપ્ત કરેલા કર્મોથી વારંવાર રંટની માફક અનેક પ્રકારના ભવ ભ્રમણને પ્રાપ્ત કરે છે. ૧૩
કમાદુ ” ઈત્યાદિ
શબ્દાર્થ––' જે સંસારને “ટિ કોહૃ- રજિસ્ટમ્ શો' સ્વયસૂરમણ સમુદ્રના પાણીના સમૂહ જે “પાર-ગા ' પાર કરવામાં અશક્ય “બા-શg તીર્થકર અને ગણધરે એ કહેલ છે તથા તે મનુષ્ય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૧૨.