Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
gā વં–પતY' આ બધાને “ળિરવિદા-નિરાત્ત્વિ ત્યાગ કરીને નિરવાળ-નિર્વાણનું નિર્વાણ અર્થાત્ મિક્ષની સંય–સંધયે સાધના કરે ૩૪
અન્વયાર્થ–પંડિત મુનિ અતિમાનને, કોઈને તથા માયા અને તેને અથૉત્ ચારે કષાને સંસારનું કારણ માનીને તે બધાને ત્યાગ કરે અને મેક્ષની આરાધના કરે છે૩૪
ટીકાઈ–મેધાવી મુનિ અત્યંત માનને ચારિત્રને નાશ કરવા વાળા માનને ત્યાગ કરે “” શબ્દથી માનના પૂર્વમાં રહેલ ક્રોધનો અને માયાને પણ ત્યાગ કરે “a” શબ્દથી લેભને પણ ત્યાગ કર આ ચારે કષાને સંસારમાં ભટકવાના કારણ રૂપ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને મોક્ષની સાધના કરે કેમકે--અનન્તાનું બંધી અપ્રત્યાખ્યાના વરણ અને પ્રત્યાખ્યાનાવરા કવાયના ઉદયમાં સર્વ વિરતિ સંયમને પ્રાદુભાવ અર્થાત્ ઉત્પત્તિ થતી નથી. કહ્યું પણ છે.-“રામvળમજુરતાd' ઇત્યાદિ
શ્રમણ્ય અર્થાત્ ચારિત્રનું પાલન કરવાવાળા જે પુરૂષને કષાયે ઉત્કૃષ્ટપણાથી ઉદયમાં આવે છે, તેનું પ્રમણપણું સેલીના ફૂલની જેમ નિષ્ફલ થાય છે.
જ્યાં સુધી સંયમમાં વિકલ પ (અતિચાર) છે, ત્યાં સુધી મિક્ષની સંભાવના કરવામાં આવતી નથી. તેથી કષાય વિગેરેને ત્યાગ કરીને ભાવ સમાધિ દ્વારા મુનિ ઉત્કૃષ્ટ માન માવા વિગેરે સંસારના કારણ રૂપ કષાયોને હટાવીને એની સાધના કરે પ૩૪૫
“સંધવ સાદુર ઈત્યાદિ
શબ્દાર્થ--“વફાળવીgિ-agધાનવી' તીવ્ર તપ કરવામાં શક્તિમાન “મિરહૂ-મિક્ષુ' સાધુ “argધર્મ-સાધુધર્મમ્' શ્રત ચારિત્ર લક્ષણવાળા અથવા ક્ષાંત્યાદિ દશ પ્રકારના ધર્મને “સંઘ-સાત્તિ પાલન કરે “જ–ર તથા “વધH-Hવધર્મનું પ્રાણાતિપાત વિગેરે પાપ ધર્મને “બિરાદર-ત્તિ. સુર્યાત ત્યાગ કરે તથા “દોહેં-શોધ કોધ તથા “માળં-મા' ગર્વની “ પરથg-7 પ્રાર્થન' ઈચ્છા ન કરે રૂપા
અન્નયાર્થ–તપમાં પરાક્રમ શીલ ભિક્ષુએ સાધુ ધર્મની અર્થાત્ શ્રત ચારિત્ર ધર્મની અથવા ક્ષમા વિગેરે દસ પ્રકારના ધર્મની સાધના કરવી. પાપ ધર્મ અર્થાત્ પ્રાણાતિપાત વિગેરેનો ત્યાગ કરે તથા ક્રોધ અને માનની ઈચ્છા પણ કરવી નહીં રૂપા
ટીકાથ––ષષ્ઠ ભક્ત, અષ્ટમ ભક્ત આદિ ઉગ્ર તપની શક્તિથી યુક્ત,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૮૯