Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ૬ i નં” ઈત્યાદિ
શબ્દાર્થ-બ-અથ” તે પછી “વયં- ત્રતY” સાધુ વ્રતમાં “અવન-ગાન રહેલા –મુનિ' મુનિને “દરા ચા-કપાવવા અનેક પ્રકારના પાના- પરીષહ અને ઉપસર્ગ -છૂશેપુર” સ્પર્શ કરે તેણુ-સૈ” એ પરીષહ અને ઉપસર્ગોથી “ famળે - વિનિપાત’ પરાજીત ન થાય અર્થાત્ સંયમ પાલનમાં મજબૂત રહેવું. કેવી રીતે મજબૂત રહેવું જોઈએ? તે બતાવતાં સૂત્રકાર કહે છે કે-“વાહ-વાન મહાવાતથી અર્થાત વળી. યાથી “
મતિ -ખાપિરિવ’ મેરૂ પર્વતની જેમ દૃઢ રહે શાળા
અન્વયાર્થ–-ભાવ માર્ગનો અંગીકાર કરીને પછીથી સાધુધર્મને પ્રાપ્ત કરવાવાળા મુનિને કદાચ તીવ્ર અથવા મંદ અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગો આવે તો મુનિએ તેનાથી અપ્રતિહત ન થવું. અર્થાત્ ચલિત ન થવું જેમ વાવાઝોડાથી સુમેરૂ ચલિત થતે નથી તેમ જ સ્થિર રહેવું. ૩ણા
ટીકાર્થ––ભાવમાર્ગને સ્વીકાર કર્યા પછી સર્વ વિરતિ રૂપ મહાવ્રતને જેણે ધારણ કરેલ છે. એ સાધુને કદાચ અનેક પ્રકારના સ્પર્શ અથવા શીત (કંડ) ઉષાણુ, (ગરમ) વિગેરે પરીષહ અને દેવ વિગેરેએ કરેલા અનુકૂળ અથવા પ્રતિકુળ ઉપસર્ગ સતાવે તે તે એ ઉપદ્રવને કારણે સંયમના અનુઠાનથી લેશ માત્ર પણ ચલાયમાન ન થાય આ વિષયમાં દષ્ટાન્ત બતાવતાં કહે છે કે-જેમ પ્રલય કાળને પવન ચાલતો હોય તે પણ મેરૂ પર્વત ડગતે નથી. એ જ પ્રમાણે સાધુએ સંયમથી ચાલાયમાન થવું નહીં, ૩૭
સંવુ નફાપને ઈત્યાદિ
શબ્દાર્થ--- પહેલા વર્ણવેલ એ તે સાધુ “મા-મામા” સમ્યફ જ્ઞાનયુક્ત તથા “ધીરે-ધી” ધર્યશીલ બનીને “-ત્તેજના બીજા દ્વારા આપવામાં આવેલ એષણય આહારજ “--રે’ ગ્રહણ કરે તથા “નિદgટે-નિરા” શાંત ચિત્ત બનીને “” પંડિત મરણની રાણી - ગાજત” ઈચ્છા કરે gયં-રસ એજ “જિળો-વરિ' તીર્થકર વિગેરેને “માં-મર મત છે. ૩૮
અન્વયાર્થ—-પૂર્વોક્ત મુનિ સંવરથી યુક્ત સમ્યક્ જ્ઞાનથી સંપન, ધીર -ધર્યવાન અથવા વિશેષ પ્રકારની બુદ્ધિથી સુશોભિત થઈને ગૃહસ્થ દ્વારા આપવામાં આવેલ આહાર વિગેરેની ત્રણ પ્રકારની એષણાનું પાલન કરે. કષા
ની શાંતી થવાથી શીતલ બનેલ મુનિ પંડિતમરણની આકાંક્ષા કરે આ કેવલી ભગવાનને મત છે. અમારી કલ્પના નથી. ૩૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૯૧