Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવાવાળા છે આ કારણથી આ ઉપદેશ આપવામાં આવે છે કે-કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે કહેલ દુર્ગતિને રોકીને સુગતિમાં પહોંચાડનાર શ્રતચારિત્ર રૂપ ધર્મનો સ્વીકાર કરીને અત્યંત ભયંકર એવા આ સંસારથી પાર ઉતરે. અથવા સંસાર બ્રમણના કારણ રૂપ મિથ્યાત્વ અવિરતિ વિગેરેને દર કરે. તથા નરક નિગોદ વિગેરેથી આત્માની રક્ષા કરવા માટે સંયમનું અનુષ્ઠાન કરે
કહેવાનું તાત્પર્ય એ છે કે-શ્રી વર્ધમાન ભગવાને પ્રરૂપિત-કહેલ ધર્મને સ્વીકાર કરીને બુદ્ધિશાળી જન ઘર મિથ્યાત્વ તથા અવિરતિ રૂપ ભાવતિને પાર કરે. અર્થાત પ્રાણાતિપાત વિગેરે આસને રેકે તથા આત્માનું રક્ષણ કરવા માટે સંયમનું આચરણ કરે. પ૩રા
‘વિરા નામ મેકિં' ઇત્યાદિ
શબ્દાર્થ–ામઘહિં વિરા– ખામો વિત્તઃ' સાધુ શબ્દાદિ વિષથી નિવૃત્ત બનીને “ના રે રે II-જ્ઞાતિ જે નિત નિત્ત' જગમાં જે કંઈ પ્રાણી છે તેમાં અનુવમાચા-વાં ગામોમા” તેઓને પિતાની બરાબર સમજીને યા કુવં રિવર-થામાં દુન્ ત્રિનેત્ત' બળ પૂર્વક સંયમનું પાલન કરે ૩૩
અન્વયાર્થ–-ગ્રામ ધર્મોથી અર્થાત્ શબ્દ વિગેરે વિષથી વિરત પુરૂષ આ જગતમાં જે કઈ પ્રાણી છે. તેને પિતાના આત્મા સરખા સમજીને તેને દુઃખ ન ઉપજાવતાં અને તેમની રક્ષા માટે પરાક્રમશીલ બનીને વિચરે પાછા 1 ટીકાર્ય--શબ્દ આદિ ઈદ્રિને વિષય તથા પ્રાણાતિપાત આદિ પાપ ગ્રામ ધર્મ કહેવાય છે, જે પુરૂષ તેનાથી નિવૃત્ત થયેલ હોય અર્થાત્ ઈષ્ટ વિષયમાં રાગ તથા અનિષ્ટ વિષયમાં દ્વેષ કરતા નથી તથા તે આ જગતમાં જીવવાની ઈચ્છા વાળા જે કોઈ રસ અને સ્થાવર પ્રાણિ છે, તેમનું પિતાના આત્મા પ્રમાણે રક્ષણ કરતા થકા સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહે, સઘળા પ્રાણિયોને સમાન રૂપથી સુખ પ્રિય છે. અને દુઃખ અપ્રિય છે. આ પ્રમાણે વિચાર કરીને અન્યની રક્ષા માટે પ્રયત્ન કરે ૩૩
કા ર માય ” ઈત્યાદિ
શબ્દાર્થ– “વંદિg-foeતઃ વિવેક શીલ એવા “મુળી-મુનિ' સાધુ “કરૂબાળ રામાનં અતિમાન એવા “મા -માયાં જ માયા અને લોભ તંત' એ કષાય ચતુષ્કને “પિન્ના-વિજ્ઞા’ સંસારના કારણ રૂપ સમજીને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩