Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“યુદ્ધ માં વિવાણિત્તા” ઈત્યાદિ
શબ્દાર્થ – “પુરુ' આ લોકમાં “૩ ટુકમgછે તુ સુતચર કોઈ દુર્મતિવાળો પુરૂષ “મi fanfeત્તા- શુદ્ધ મા વિરાશ” શુદ્ધ માગને દૂષિત કરીને કમાતા-૩મા' ઉન્માર્ગમાં પ્રવૃત્તિવાળા બને છે. હુાં ઘાચ તે તદા પતિ-સુરમ્ વાતમ્ સરથા ચરિત' તેથી તેઓ દુઃખ અને નાશની પ્રાર્થના કરે છે. કે૨લા
અન્વયાર્થ—આ લોકમાં કઈ કઈ દુબુદ્ધિ શાકય વિગેરે શુદ્ધ માર્ગની વિરાધના કરીને અર્થાત્ તેને દેજવાળે બતાવીને અથવા તેને ડિને ઉન્મા.
માં-સંસારના માર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેઓ દુઃખને તથા મરણને જ પ્રાપ્ત કરશે. ૨લા
ટીકાર્ય—આ લેકમાં અથવા મેક્ષ માર્ગની પ્રરૂપણમાં કઈ કઈ શાક દડી વિગેરે સાવધ વ્યાપારને સવીકાર કરવાની બુદ્ધિ વાળા હોવાથી દુર્મતિ અર્થાત મહા માહથી વ્યાકુળ અંતરાત્માવાળા, શુદ્ધ અર્થાત્ સંશય, વિપરીત અને અનદયવસાય વિગેરે દેથી રહિત સમ્યગૂ દર્શન વિગેરે મેક્ષ માર્ગને કે જેને ભાવસમાધિ પણ કહે છે, તેને વિરાજિત કરે છે, અર્થાત્ અસન્માગની પ્રરૂપણ કરીને તેને દેજવાળે હેય તેમ બતાવે છે, કેમકે જે સ્વયં નિષ્કલંક છે, તેમાં દેષના હોવાને સંભવ રહેતું નથી તેઓ તેમાં દોષનું આરોપણ કરીને વિપરીત માર્ગને અર્થાત સંસારમાં ડૂબવાના માર્ગને પ્રાપ્ત કરે છે. તેમ કરીને તેઓ આત્મવિનાશની તથા ધર્મની વિરાધના કરવાના કારણે મરણની જ પ્રાર્થના કરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–આ જગત્માં શુદ્ધ માગની વિરાધના કરીને પ્રતિકૂળ માર્ગમાં પ્રવૃત્ત એવા શાકય દંડી વિગેરે સેંકડે દુઃખે અને મરણને જ પ્રાપ્ત કરતા રહે છે. ૨
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૮૫