Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર જીવતી હોય, તેથી જે કર્મમાં પુણ્ય અને પાપનું સંમિશ્રણ હોય તેનું વિધાન કરવું તે યોગ્ય નથી. તેમજ નિષેધ કરે તે પણ ચગ્ય નથીજ મારા
તો સાધુએ શું કરવું જોઈએ ? તે માટે કહે છે કે- રો વિ જો ન માસંતિ” ઈત્યાદિ
શબ્દાર્થ--તે સુત્રો વિ અરિથ વા નથિ વા પુળો જ મારિ-તે દ્વિધા બરિત વા વાહિત યા પુરા માપ” સાધુએ દાન કરવાથી પુણ્ય થાય છે, અથવા નથી થતું આ પ્રમાણેની અને પ્રકારની વાત કહેવી ન જોઈએ. “ચર -રના કર્મના ‘માર રા–શા દિવા' આવવાને છોડીને તે નવા પsoiરિ-તે નિર્ચાoi કાનુવતિ” તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૨૧
અન્વયાર્થ––એવી પરિરિથતિમાં સાધુએ પુણ્ય છે, અથવા પુણ્ય નથી એ બને વાત કહેવી ન જોઈએ. તેઓ કર્મના આમ્રવને ત્યાગ કરીને મૌન ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. મારા
ટીકાર્ય--દાનની વિધિ રૂપ અથવા નિષેધ રૂપ એ રીતે બન્ને પ્રકારની વાતે સાધુ કહેતા નથી. તેઓ “પુણ્ય છે અથવા પુણ્ય થતું નથી તેમ ન કહે હિંસાથી થનાર દાનનું વિધાન કવાથી અને નિષેધ કરવાથી પાર દેષ લાગે છે. તેથી જ તેમણે બને પિકી એક પણ વાત કહેવી ન જોઈએ. દરદશી સાધુએ એવા અવસરે મૌનને જ આશ્રય લેવા જોઈએ.
આ રીતે બને તરફ બલવાથી પાપના કારણને ત્યાગ કરીને મહા પુરૂષ નિર્વાણને અર્થાત્ સર્વોત્તમ સુખમય અને સઘળા કર્મોનો ક્ષય સ્વરૂપ મને પ્રાપ્ત કરે છે. મારા
નિવાઈ પરમં યુદ્ધ ઈત્યાદિ શબ્દાર્થ--“વત્તા વંહિમાર-રત્રાણાં જમા વ’ જેમ નક્ષત્રમાં ચંદ્રમા પ્રધાન છે. એ જ પ્રમાણે નિજ્ઞા પામ વૃદ્ધા-નિર્વાણં પરમવું નિવણને સૌથી ઉત્તમ માનવાવાળા પુરૂષ સૌથી શ્રેષ્ઠ છે. “તા-તરમાર્’ આકારણથી “ત્તા-સા' સર્વકાળ “-ચર' યત્નશીલ “તે–ાનતા અને જીતેન્દ્રિય મુળી -મુનિ મુનિ નિવા–સંઘ-નિ સાત્ત' મિક્ષનું સાધન કરે રેરા
અન્વયાર્થ-નક્ષત્રમાં ચંદ્રમા સમાન નિર્વાણને સર્વપ્રધાન માનવાવાળા પુરૂષજ ઉત્તમ છે. તેથી જ મુનિ સદા યાતનાવાન્ થઈ ઈન્દ્રિયાનું દમન કરી નિર્વાણની ઉપાસના કરે મારા
ટીકાર્થ-જેમ ચન્દ્રમા સઘળા નક્ષત્રમાં મુખ્ય છે, એ જ પ્રમાણે મિક્ષ સૌથી શ્રેષ્ઠ છે. એમ માનવાવાળા જ્ઞાની પુરૂષ સૌથી શ્રેષ્ઠ છે. જ્યારે માસ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૭૯