Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નર્મિત ગત્તિ' ઇત્યાદિ
શબ્દા--લિ. ત-ચેાઁ તત્' જે પ્રાણિયાને દાન આપવા માટે તાવિ' અન્નવાસ' લq'તિ-તથાવિધ અન્નપાન ઉપન્તિ' એવા પ્રકારનુ અન્ન પાન તૈયાર કરવામાં આવે છે. વૈશ્વિછામાન્તરચત્તિ-તેમાં સામાન્તરાય કૃત્તિ' તેઓના લાભમાં અંતરાય-વિઘ્ન રૂપ ન થાય ‘તદ્-સમાત” તે માટે િિત્ત નો વળ જ્ઞાતીતિ નો વરે પુણ્ય નથી એવું પશુ ન કહેવું ૧લા
અન્વયા – જે પ્રાણિયા માટે પ્રાણી ઘાત પૂર્વક અન્નપાણી તે ગૃહસ્થા તૈયાર કરે છે. તેમને લાભાન્તશય થાય તે કારણે ‘પુણ્ય નથી' એ પ્રમાણે પશુ કહેવુ' નહી' (૧૯
ટીક – જો ‘પુણ્ય છે’ તેમ કહેવાથી પાપ થતું હૅય તે ‘પુણ્ય નથી’ તેમ કહેવુ જોઈએ. આ પ્રમાણેનું કથન ઉપસ્થિત થતાં નિષેધક પક્ષના પણુ નિષેધ કરતાં સૂત્રકાર કહે છે કે-જે પ્રાણિાને માટે તે જીવેાના ઉપમન વિગેરે ઢાષાથી દોષવાળા અન્નપાણી ધમ બુદ્ધિથી મનાવવામાં આવેલ છે, તેના નિષેધ કરવાથી તેમેને તે અન્ન પાણીની પ્રાપ્તિ થશે નહી તેના લાભમાં વિઘ્ન આવી જશે. તેથીજ પુણ્ય નથી' તેમ પણ કહેવુ' ન જોઈએ. ૧૧૯મા ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર કહે છે કે-જે ય વાળ સતિ' ઈત્યાદિ શબ્દાર્થ--ને ચ વાળ પસંસતિયે જાન' પ્રશસન્તિ' જેએ દાનની પ્રશ'સા કરે છે. ‘મિચ્છતિ પાળિળ-મિચ્છતિ કાળિનામૂ' તે પ્રાણિ ચાના વધની ઇચ્છા કરે છે. ને ય ાં ડિલેત્તિ-ચે સંતિષયન્તિ' અને જેએ દાનના નિષેધ કરે છે ‘તે વિત્તિ છેવ’'ત્તિ-તે વૃત્તિ છે. વૃશ્વિ’ તેઓ ખીજાએની આવિકાનું છેદન કરે છે. ગર્ભા
च
અન્વયા –—જેએ એ દાનની પ્રશંસા કરે છે. તેએ પ્રાણિચાના વધની ઈચ્છા અથવા સમર્થન કરે છે. અને જેએ દાનના નિષેધ કરે છે, તેઓ પ્રાણચાની આજીવિકામાં વિઘ્ન કરે છે. અર્થાત્ તેમના આહાર પાણીમાં
અ'તરાય ઠરે છે. ૨૦૧૫
ટીકા જેઆ અન્ન પાણીના તે દાનની પ્રશંસા કરે છે, તેએ પ્રાણિચૈાના વધની ઈચ્છા કરે છે, કેમકે પચન, પાચન વિગેરે ક્રિયા કરીને તૈયાર કરવામાં આવેલ તે આહાર હિંસા થયા વિના થઈ શકતે નથી. તેજ રીતે તે દાનની પ્રશંસા કરવાથી પ્રાણિયાની વિરાધના (હિંસા)ની પણ પ્રકારાન્તરથી પ્રશસા થઈ જ જાય છે. અને જો તે દાનના નિષેધ કરવામાં આવે તે, તેઓ એવા પ્રાણિયાની આજીવિકામાં વિન્ન રૂપ થાય છે, કે જેઓ તે દાન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૭૮