Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથવા સઘળા સાવદ્ય કાર્યોને ત્યાગ કરીને મોક્ષ માર્ગના પાલનમાં સમર્થ પુરૂષ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગ વિગેરે આત્માને દૂષિત કરવાવાળા દેને અથવા પ્રાણાતિપાત વિગેરે પાપોનો ત્યાગ કરીને કોઈ પણ જીવની સાથે મનથી, વચનથી અને કાયાથી જીવનના અંત સુધી વિરોધ ન કરે ૧૨ા
“સંયુકે જે મહાને ઈત્યાદિ
શબ્દાર્થ–બરે સંજુ માપને ધીરે-૩ઃ સવૃતઃ મણાઝશઃ ધીર' એ સાધુ થને બુદ્ધિશાળી અને ધીર છે કે જે “af -ઔષનાં ત્ર' આપવામાં આવેલ એષણીય આહાર વિગેરે લેય છે. “ળિa gaufમg-નિત્યં ઘણા વિ' તથા જે સદા એષણ સમિતિ યુક્ત રહિને “મળેલi amતેશનેgo વર્ણવત્તા અનેષણીય આહારનો ત્યાગ કરે છે. તે સાધુ બુદ્ધિમાન અને વીર છે. ૧૩
અન્વયાર્થ–આસ્રવ દ્વારને રોકવાવાળા મહાપ્રાજ્ઞ (મેધાવી) અને ધીર મુનીએ આપેલ એષણય આહારને જ ગ્રહણ કરે, અનેષણીય આહારને ત્યાગ કરતા થકા સદેવ એષણાસમિતિવાળા બને ૧૩
ટીકા-કર્માસ્તવના દ્વારોને નિરોધ કરીને એટલે કે રોકીને સંવૃત, અતિશય જ્ઞાની અર્થાત્ જીવ અજીવ વિગેરે તને જાણવાવાળા પરીષહે અને ઉપસર્ગો ઉપસ્થિત થાય ત્યારે પણ ક્ષોભ ન પામનારા સાધુ આહાર વિગેરે તેને સ્વામી દ્વારા આપેલ હોય તે જ ગ્રહણ કરે અનેકણું અર્થાત દેલવાળા આહાર વસા પાત્ર વિગેરેનો ત્યાગ કરતા થકા એષણા સમિતિથી સમિત થઈને અર્થાત્ ગષણ, ગ્રહઔષણ અને ગ્રાસેષણમાં યતનાવાન્ થવું.
કહેવાનું તાત્પર્ય એ છે કે–સાધુ સઘળા આસ્રવઠારોને રેકીને સંવરની સાધના કરે છે. અત્યંત બુદ્ધિશાળી અને ધીર હોય છે. તે દત્ત (બીજાએ આપેલ) આહાર વિગેરેનું જ અનવેષણગ્રહણ કરે છે. હંમેશા અનેષણથી બચીને એષણા સમિતિથી યુક્ત થાય છે. સંયમ પાલનમાં કટિબદ્ધ થાય છે. ૧૩
મૂારું જ તમામ” ઈત્યાદિ
શાર્થ--મૂચારૂં જ સમાપદમ-મૂતાનિ માસ્ય' જે આહાર ભૂતને આરંભ કરીને બનાવવામાં આવ્યું હોય “R-તમ્' એ સાધુને “દિક્ષા ૧ =
-શિર ર યામ' ઉદ્દેશીને આપવા માટે તૈયાર કર્યો હોય “રારિવં ભજન જા-તારામનપાન એવા અન્ન અને પાનને “સુરંગણ ન ન ઝુકા-કુસંપત ર હીચાનું ઉત્તમ સાધુ ગ્રહણ ન કરે છે૧કા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૭૪