Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માન્ પુરૂષ ષટ્ જીવનિકાયને વિચાર કરે તે એમ વિચારે કે-બધા જ પ્રાણિયા દુઃખને અપ્રિય સમજે છે. બધા જ દુઃખના દ્વેષી અને સુખને ઇચ્છનારા છે. તે કારણે બુદ્ધિમાન્ કાઈ પણ પ્રાણીની વિરાધના ન કરે. કહેવાના ભાવ એ છે કે-બુદ્ધિમાન પુરૂષ આ છ એ નિકાયામાં જીવ પણ સિદ્ધ કરીને અને એવા નિશ્ચય કરીને-સઘળા જીવા સુખને ઇચ્છનારા છે. અને દુઃખને દ્વેષ કરનારા છે. કાઇની હિંસા ન કરે, પા
‘વસ્તુ નાળિળો' ઇત્યાદિ
શબ્દા --‘નાળિો-જ્ઞાનિનઃ' જ્ઞાની પુરૂષને ‘છ્યું તુ સાર’-છ્યું હજી માર એજ અર્થાત્ પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું એજ સાર છે. ન ન વળ દુિ સ-ચન્ન ક્ચન હિસ્તિ' જે તે કોઈ પણ જીવની હિંસા કરતા નથી. અદિ'સા સમર્થ નેત્ર-'િસાસમચં ચૈવ' અહિંસાનું સમર્થ ન કરવાવાળા શાસ્ત્રનુ પણ ‘ચાયંત` વિજ્ઞાનિયા-જ્ઞાન્ત વિજ્ઞાચ' એજ સિદ્ધાંત સમજીને હિંસા કરવી નહી' ॥૧૦॥
અન્વયા—— જીવના સ્વરૂપને તથા તેની વિરાધનાથી થવાવળા પાપકને જાણવાવાળા જ્ઞાની જનેપ્રાણાતિપાતથી નિવૃત્ત થવું એજ સાર અર્થાત્ પ્રધાન છે. અને અહિંસા પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રને પણ એજ સાર છે. કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, એ સત્ય સમજીને કાઈ પણ પ્રાણિની વિરાધના ન કરવી. ૫૧૦ના
ટીકા — જેએ જ્ઞાનીએ છે, અર્થાત્ જીવના સ્વરૂપને અને તેની હિંસાથી થવાવાળા પાપકમના બંધને જાણવાવાળા છે. તે એ સમજે કેપ્રાણાતિપાતના પરિત્યાગ એજ સૌમાં મુખ્ય છે. અને પ્રાણિયાની વિરાધનાથી નિવૃત્ત થવું એજ જ્ઞાનીઓનું જ્ઞાની પશુ છે. એમ સમજીને તે મન, વચન, અને કાયાથી કાઇની પણ હિંસા કરતા નથી. ‰ સાપ ત્તિ( ઈત્યાદિ
ખીજાઓને પીડા પહેોંચાડવી ન જોઈ એ. જો એ સમજણુ ન આવે તે પક્ષાલ (શ્વાસ-પરાળ)ની જેમ સાર વિનાના કરાડા પદાને ભણવાથી પશુ શુ હાલ છે? શાસ્ત્રના સાર પણ અહિંસા જ છે. જ્ઞાનીને એટલું જ જાણવા ચૈાન્ય છે, કે કોઈની હિંસા ન થાય.
તાપય એ છે કે મેધાવી પુરૂષ કેઇની હિંસા કરવી નહી. એટલે જ શહિ સાના સિદ્ધાંન્ત જાણુવા ચાગ્ય છે. ૧૦ના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૭૨