Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાય સચિત્ત છે. તથા અપૂ કહેતાં જળ એજ જેમનું શરીર છે, અથવા અપના આશ્રયથી જે જ રહે છે, તેઓ અપકાયિક કહેવાય છે. તેઓ પૃથક પૃથક શરીરવાળા હોવાથી પ્રત્યેક શરીર કહેવાય છે. એ જ પ્રમાણે અગ્નિકાય વાળા જેના સંબંધમાં પણ સમજવું. વાયુકાયિક પણ પ્રત્યેક શરીર વાળા હોવાથી પૃથફ પૃથક્ અસ્તિત્વ વાળા છે. વનસ્પતિકાયિકમાં જે સૂક્ષ્મ છે, તે બધા સાધારણ અથવા નિગોદ છે. બાદર વનસ્પતિના બે ભેદે કહ્યા છે. સાધારણ અને અસાધારણ તેમાંથી પ્રત્યેક શરીર વાળા અસાધારણના અનેક ભેદે છે, જેમાંથી કેટલાક ભેદો અહિયાં કહેવામાં આવે છે. જેમકે-ખૂણ, વૃક્ષ, અને બીજ, કાશ, તાલ વિગેરે તૃણ કહેવાય છે. અંદરમાં સારવાળા અશક, ચંદન વિગેરે વૃક્ષ કહેવાય છે. અને ઘણું ચણા વિગેરેને બીજ કહેવાય છે. આ બધા વનસ્પતિ કાયિક જી પણું પૃથક્ પૃથક્ જીવ રૂપ છે. આ ગાથામાં પાંચ પ્રકારના જવનિકાચાનું કથન કરેલ છે. છઠ્ઠા ત્રય જવનિકાય આગળની ગાથામાં કહેશે.
કહેવાને આશય એ છે કે–પૃથ્વીકાય વિગેરે ઘણું જ છે. આ જની વિરાધને ન કરવાથી ચારિત્રને માર્ગ વિશુદ્ધ થાય છે. પાછા
'अहावरा तसो' इत्यादि
શબ્દાર્થ–‘બાવા તણા પાળા-ગથારે ત્રણા શાળા: આનાથી જુદા ત્રસકાયવાળા જ હોય છે. હવે જીવાય બાદશા-gવું જાથા માલ્યાના આ રીતે તીર્થકરેએ જીવેના છ પ્રકારના ભેદે કહ્યા છે. “તારણ નીવાર –ારાજાનેર શીવવા આટલા જ જીવેના ભેદે કહ્યા છે. “જાવ વિજ્ઞ રાજઃ શ્ચિરિતે” આનાથી અન્ય કોઈ પણ ભેદ જીવના દેતા નથી ૮
અન્વયાર્થ–આ સિવાય ત્રસ પ્રાણ અર્થાત્ દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩