Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇ શકે ચ સિરિયં ઈત્યાદિ શબ્દાર્થ–પૃઢ શ ર તિચિં-ઝર્જરિર્ચ ઉપર નીચે અને તિરછા છે તથા રાજે જન ગણ થાય. જે ત્રસ અને સ્થાવર પ્રાણિ છે “વા વિસિં કુ-ઘર્વત્ર વિરતિં કુર્યા” તેમની હિંસાથી સર્વત્ર–સર્વ પ્રકારથી નિવૃત્ત રહેવું જોઈએ. હરિ નિવાબમાં નિરિક્ષાક્યાસમુ આ રીતે જીવને શાન્તિમય મોક્ષ પ્રાપ્તિ કહી છે, કારણ કે વિરતિયુક્ત પુરૂષથી કેઈ ડરતું નથી. ૧૧
અન્વયાર્થ–ઉચી, નીચી. અને તિરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણિ છે, તે બધામાં પ્રાણાતિપાતની નિવૃત્તિ કરવી જોઈએ. એમ કરવાવાળાને જ મોક્ષની પ્રાપ્તિ કહી છે. ૧૧
ટીકાથે–ઉર્ધ્વ (ઉપરની) દિશામાં રહેલ અા (નીચે)ની દિશામાં રહેલ તથા તિછ દિશાઓમાં રહેલ જે કઈ ત્રસ અને સ્થાવર પ્રાણી છે. તે સઘબાના સંબંધમાં મન, વચન અને કાયાથી પ્રાણાતિપાતની નિવૃત્તિ કરવી. આ પ્રાણાતિપાતની નિવૃત્તી જ પ્રધાન છે. કેમકે-એ નિર્વાણક્ષનું કારણ હોવાથી તેને નિર્વાણ જ કહેલ છે. આ નિવૃત્તિ વપરની શાન્તીનું કારણ હોવાથી શાન્તિ પણ કહેવાય છે. કેમ કે જે હિંસાથી નિવૃત્ત થાય છે, તેનાથી કોઈ ભય પામતા નથી, તેમજ તે પોતે પણ આ લેકમાં કે પલે કમાં કેઈથી ભય પામતે નથી, “અદિશા, ઉર્વ દિશા, અને તિછ દિશાઓ અને વિદિશામાં રહેલા ત્રસ અને સ્થાવર જીવોની હિંસા ન કરવાથી મુક્તિ થાય છે. આજ જૈન શાસની ઉક્તિ (કથન-સિદ્ધાંત) છે. ૧૧
મૂ કોણે નિરજદા' ઈત્યાદિ
શરણાર્થ--“મૂ-મુ: જીતેન્દ્રિય પુરૂષ “હે નિરાશા-હોવાનું નિવાર મિથ્યાત્વ અવિરતિ વિગેરે દેને હટાવીને “જરૂ-નેજિત' કઈ પણ પ્રાણીથી 'मणमा वयसा चेव कायसा चेव अंतसो-मनसा वचसा चैव कायेन चैव अन्तशः' મન, વચન અને કાયના દ્વારા જીવન પર્યત “ વિષ્ણ-વિશે વિરોધ ન કરે ૧૨
અન્વયાર્થ–ઇન્દ્રિય દમનમાં શક્તિવાળા સાધકે મિથ્યાત્વ, અવિરતિ વિગેરે દેને દૂર કરીને કોઈ પણ પ્રાણી સાથે મનથી, વચનથી અથવા કાયાથી જીવન પર્યંત વિરાધ ન કરે ૧રા
ટીકાથ–પ્રભુ અર્થાત્ ઇદ્રિને જીતવામાં મર્થ એટલે કે જીતેન્દ્રિય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૭૩