Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન્દ્રિય અને પૉંચેન્દ્રિય જીવા છે. એ બધાને છ જીવનિકાય કહ્યા છે. આટલી જ જીવરાશી છે. આ સિવાય પીજા કેાઈ જીવનિકાય નથી. ૫૮
ટીકા' ટૂંછવનિકાયનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે.પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવેા એકેન્દ્રિય છે. સૂક્ષ્મ, માદર, પર્યાપ્તક, અપર્યાપ્તક, વિગેરે સેઢેથી તેઓ અનેક પ્રકા રના થઈ જાય છે. આ શિવાય એક ત્રસકાય છે, જે જીવા એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે, અને ટાઢ વિગેરેથી ત્રાસ જનક દુઃખને અનુભવ કરીને પેાતાના બચાવ કરે છે. તે કૃમિ વિગેરે એ ઈન્દ્રિય, કીડી, વિગેરે ત્રીન્દ્રિય-ત્રણ ઇન્દ્રિયા વાળા ભમરા માખ, મચ્છર વિગેરે. ચતુ. રિદ્ધિય–ચાર ઇન્દ્રિચાવાળા જીવા અને મનુષ્યા વિગેરે પંચેન્દ્રિય જીવા કહેવાય છે, એ દ્વીન્દ્રિય, શ્રીદ્રય અને ચતુરિન્દ્રિય જીવેાના પર્યાપ્ત અને અપ પ્તિ એવા ભેદ હાવાથી આ છ પ્રકારના થાય છે. પચેન્દ્રિયા ચાર પ્રકારના હૈાય છે. સંગી, અસન્ની, પર્યાપ્ત, અપર્યંત આ રીતે બધાને મેળ વવાથી ચૌદ પ્રકારના ભૂતગ્રામ છે, તીકર ભગવાને આ છએને ષટ્લવનિકાય કહેલ છે. આ શિવાય કઈ (સ`સારી) જીવ નથી. તેમ કેાઈ રાશિપણ નથી.
’
જીવ
કહેવાનું તાત્પર્ય એ છે કે—પૃથ્વીકાય વિગેરે પાંચ અને છઠ્ઠા ત્રસ જીવનિકાય છે. તીથ”કરાએ આજ છે જીનિકાય કહેલ છે, આટલાજ જીવા છે. આ શિવાય અન્ય કોઈ પણ જીવા નથી, ૫૮ા
‘સન્માદિ” ઈત્યાદિ
શબ્દાય --મમં-મત્તિમાર્’ બુદ્ધિમાન પુરૂષ ‘સવ્વામ્િ' અનુત્તુરીીપ્તિ'-સર્વામિત્સુયુલિમિ:' બધા પ્રકારની યુક્તિયાથી જેિાિ પ્રતિજ્ઞેય' આ જીવાની સિદ્ધિ કરીને સચ્ચે જંતપુરા-સર્વે જાન્નતુલ્લા બધા પ્રાણિયાને દુઃખ અપ્રિય છે. એ વાત સમજે ‘મત્રો સબ્વે 7 દ્દેિ શયા-અતઃ સર્જનવિચાર્' એટલા માટે કાઈ પણ પ્રાણીની હિં'સા ન કરવી. પ્રહા
-
અન્વયા—મુદ્ધિમાન્ પુરૂષ બધીજ યુક્તિયાથી પૃથ્વિકાય વિગેરેના વિચાર કરીને એ સમજે કે-બધા જ પ્રાણિયાને દુ:ખ અપ્રિય છે. અને અષા પ્રાણિયા સુખની ઇચ્છા કરવાવાળા છે. તેથી કાઈ પણ પ્રાણીની વિરાધના કરવી નહી લા
ટીકા—સામાન્ય રીતે છ જીવનિકાય ખતાવવામાં આવેલ છે. હવે સૂત્રકાર એ કહે છે કે-તેઓની પ્રત્યે અમારૂ શુ' ક`ન્ય છે ? સઘળી અનુકૂળ યુક્તિયાથી અર્થાત્ પેાતાની સુખ પ્રિયતા વિગેરેના વિચારથી અથવા નિર્દોષ અનુમાન અાદિરૂપ યુક્તિયાથી સત્ મસતૂના વિવેક સમજનારા મુદ્ધિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૭૧