Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. ફાઈ વખત પૂર્વ વિગેરે દિશાઓમાં કરવામાં આવે છે, અથવા વિદિશાઆમાં કરવામાં આવે છે. આ ક્ષેત્રપ્રાણાતિપાત કહેવાય છે.
હવે દ્રવ્ય પ્રાણાતિપાતના સંબંધમાં સૂત્રકાર કહે છે, જે ત્રસ અથવા સંચરણુ સ્વભાવ વાળા અને સ્થાવર પ્રાણીયેા છે, તેએની વિરાધના કરવી તે દ્રવ્ય પ્રાણાતિપાત છે. દ્વીન્દ્રિય વિગેરે જીવા ત્રસ, અને પૃથ્વીકાયિક વિગેરે સ્થાવર કહેવાય છે.
ને ચાળા' અહિયાં ‘વ’‘~’શબ્દ કાળપ્રાણાતિપાતને ખતાવવાવાળા છે. તે પછી ભાવપ્રાણાતિપાત બતાવવામાં આવેલ છે. પહેલાં ઉપર કહેલ પ્રાણિચેાના હાથા અને પગેાને ખાંધીને અને મીજા કાઈ પણ ઉપાયથી તેને સત્તાવીને કોઈ વાર પશુ તેના વધ (નાશ) ન કરવા. અથવા એવા પણુ અથ થાય છે કે સાધુએ પાતાના હાથેા અને પગેાને સંયમમાં રાખીને અર્થાત્ સયતકાય થઈને પ્રાણિચાની વિરાધના કરવી નહિ. અહિયા ་' શબ્દથી એ પણ સમજવું કે પ્રાણુ અને અપાન વાયુના મહાર નીકળતી વખતે મધા પ્રકારથી મન, વચન, અને કાયાથી સયમ યુક્ત રહીને સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર, તપ, રૂપ, સમાધિનું પાલન કરવું.
આ શિવાય સાધુએ ખીજાથી અપાયા વિના કેાઈ પણ વસ્તુ ગ્રહણુ કરવી નહી. આ કથનથી પરિગ્રહના પણ નિષેધ કરવામાં આવેલ છે. અને પરિતૃ હીતનું જ સેવન કરવામાં આવે છે. આ નિયમ પ્રમાણે મૈથુના નિષેધ પણ સમજી લે. સઘળા મહાવ્રતાના પાલનના ઉપદેશથી મૃષાવાદન
અર્થાત્ અસત્ય ભાષણુના પણ નિષેધ થઈ જાય છે.
કહેવાનુ તાત્પય એ છે કે--ઉષ્ણ વગેરે દિશાઓમાં રહેલા ત્રસ અને સ્થાવર પ્રાણિયાના હાથેા અને પગે આંધીને હિંસા કરવી ન જોઈએ, તેમજ ખીજા પ્રકારી પણ હિંસા કરવી ન જોઈએ. ક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૩૯