Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ચારણ” ઈત્યાદિ
શબ્દાર્થ–‘વજaઈ રેવ પુષમાળ- સુક્ષયે વાવવુદામાર આર. ભમાં આસક્ત એ પુરૂષ આયુષ્યના ક્ષયને જાણતા નથી. “મમતિ-મસ્વવાન પરંતુ તે પુરૂષ વસ્તુઓ ઉપર પિતાની મમતા રાખીને “હારિસાસરિમ પાપકર્મ જ કરતા રહે છે. અને “મહોય તો - મને અરિ ર ર ર રિતમાન રાતદિવસ ચિંતા યુક્ત બનીને દુઃખને અનુભવ કરે છે. તેમજ “અg-” ધન ધાન્ય વિગેરેમાં “અકરામોદર ગામ વત્ત પિતાને અજર અને અમર માનીને “ભૂ-મૂઢ ધન વિગેરેમાં આસક્તિ વાળે બની રહે છે. ૧૮
અન્વયાર્થ-પિતાની આયુષ્યના ક્ષયને ન જાણતે મમતાવાળે પુરૂષ સાહસિક થાય છે. તે રાત દિવસ સંતાપ યુક્ત બનીને ધન, ધાન્ય વિગેરે અર્થોપાર્જનમાં પિતાને અજર અમર માનીને મૂઢજ રહે છે. તેને ક્યારેય શુભ અધ્યવસાયની પ્રાપ્તિ થતી નથી. ૧૮
ટીકાથે-અજ્ઞાની જીવે જાણતા નથી કે તેઓના આયુષ્ય કર્મના દલિકે ક્ષણ ક્ષણમાં ક્ષીણ થતા જાય છે. અને કેઈ પણ સમયે સઘળા દલિકોનો ક્ષય થઈ જાય ત્યારે જીવનનો અન્ત થઈ જાય છે. તે જ કારણથી તે મમ. ત્વથી ઘેરાયેલું રહે છે. “હું” આનો સ્વામી છું આ મારા છે આવા પ્રકારના મેહથી યુક્ત રહે છે. તે સાહસ કરવા વાળ બને છે. અર્થાત્ વગર વિચારે આરંભ ક્રિયાઓ કરે છે, તેથી તે મંદ મતિ અજ્ઞાની જ છે. તે શત-દિવસ સંતાપનો અનુભવ કરતા રહે છે. અને ચિત્તમાં વ્યાકુળ હેવાથી શારીરિક કષ્ટને પણ અનુભવ કરે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૫૭.