Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયુકાળ ' ઈત્યાદિ શબ્દાર્થ – સંવૃક્ષમાળે મતિર્મ નો-સંપુદામાનઃ અતિમાના ધર્મને સમજવાવાળે બુદ્ધિમાન પુરૂષ “જાવા ૩ વાળ નિવદૃકજ્ઞા–જાવવામાં નિયત પાપ કર્મથી પિતાને નિવૃત્ત કરે “હિંacqQયા-હિં કરતૂતાનિ' હિંસાથી ઉત્પન્ન થવાવાળા કર્મ “રાજુઘંઘીન-વૈરાનુબંધીનિવેર ઉત્પન કરાવે છે. “અમારુંમઠ્ઠામશાનિ' એ ઘણાજ ભય કારક હોય છે. “દુહાફ્રેં-જુવાનિ નરક નિદ વિગેરે પરિભ્રમણ લક્ષણવાળા દુઃખકારક હોય છે. પર૧
અન્વયાર્થ–-ભાવ સમાધિરૂપ ધર્મને જાણનારે મેધાવી પુરૂષ પિતાના આત્માને પાપથી નિવૃત્ત કરે. હિંસાથી થવાવાળા કમ વેરની પરંપરાને વધારનારા મહાન ભયને ઉત્પન્ન કરવાવાળા અને દુઃખ જનક હોય છે. મારી
ટીકાર્થ-શ્રત ચારિત્ર રૂપ ધર્મને અથવા ભાવસમાધિને જાણતા એવા મેક્ષની ઈચ્છા વાળા પુરૂષ શાસ્ત્રમાં વિહિત-કહેલા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી. અર્થાત સત્ અને અસના વિવેક કરવાવાળી વિશેષ પ્રકારની પ્રજ્ઞાથી યુક્ત મુનિ પિતાને હિંસા વિગેરે પાપથી નિવૃત્ત કરે. પાપને અનર્થનું મૂળ સમજીને અને ધર્મને સંસારથી છોડાવવા વાળે સમજીને પાપથી દૂર રહે. હિંસા અર્થાત્ પ્રાણિયેના પ્રાણુવ્યપર પણ (ઘાત) થી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનાવરણીય વિગેરે કમ નરક નિગદ વિગેરે યાતનાઓના સ્થાનમાં દુખ જનક હોય છે તેઓ જન્મ જન્માક્તરમાં વેરની પરંપરા વધારવા વાળા અને મહાન ભય ઉત્પન્ન કરવાવાળા હોય છે, તેમ સમજીને મેધાવી-ડાહ્યા માણસે પાપથી નિવૃત્ત થવું.
કહેવાનો હેતુ એ છે કે—ધર્મ પરાયણ પુરૂષે પાપથી નિવૃત્ત થવું હિસાથી થવાવાળ વેર સેંકડે જમે સુધી ચાલુ રહે છે, તે ઘણું જ ભયંકર છે, તેમ સમજીને પિતાના આત્માને હિંસાથી નિવૃત્ત કરે ૨૧
ri = લૂ’ ઈત્યાદિ શબ્દાર્થ--ગામી મુળી ગુપ્ત ર વ્યા-મામી મુનિ કૃષ્ણ ને ગૂંથાત' સર્વ શક્ત માર્ગથી ચાલવાવાળા મુનિએ જુઠું બોલવું નહીં “પ નિ વાળ શિot સમાણિનિનળ કૃતિને સમાધિમ્' આ અસત્ય બલવાને ત્યાગ સંપૂર્ણ ભાવસમાધિ અને મેક્ષ કહેલ છે. “હાં ચ શા -ન જ ૨ વજન' સાધુ અસત્ય વચન તથા બીજા વ્રતના અતિચારનું સ્વયં સેવન ન કરે અને બીજાઓ પાસે તેનું સેવન ન કરાવે. “રંતમન્ન િવ ળg-aનનિ જ નાનુગાનીથાત્ તથા દેનું સેવન કરતા એવા બીજાને સારો ન માને ૨૨
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૬૦