Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્યું–હવે શાસ્ત્રકાર ઉત્તર ગુણેના સંબંધમાં કહે છે. ઉદ્ગમ ઉત્પા ઠના, અને એષણ વિગેરેના દેથી રહિત નિર્દોષ આહાર કદાચ પ્રાપ્ત થાય ત્યારે તે આહારને રાગદ્વેષથી દેષ વાળ ન કરે કહ્યું પણ છે કે-જયાહીર ઈત્યાદિ
હે જીવ કર બેંતાલીસ (૧૬ ઉદ્ગમ સંબંધી ૧૬ ઉત્પાદના સંબંધી અને ૧૦ દસ એષણ સંબંધી) આવા દેથી તું ન છેતરા પણ હવે આહારના સમયે અત્યંત રાગદ્વેષથી તુ ન છેતરાય તે સઘળું સફળ થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે-સઘળા દેથી રહિત આહારમંડલના પાંચ દેનું નિવારણ ન કરવાથી રાગ અથવા શ્રેષની ભાવના સાથે જે એ આહાર ગ્રહણ કર્યો હોય તે નિર્દોષ આહારને લાભ પણ ફગટ થઈ જાય. કેમકે-છેવટ સુધી રાગ દ્વેષ દ્વારા આત્મા મલિન થઈ ગયે અને ચારિત્રમાં મલિનપણું આવી જ ગયું તેથી નિર્દોષ આહારનું અન્વેષણ કરવું અને તે પ્રાપ્ત થયું ત્યારે સફળ થાય કે જ્યારે અંગાર દેષ અને ધૂમાદિ દેષને દૂર કરે.
આજ કારણને સૂત્રકાર આગળ કહે છે-મજ્ઞ રસ વિગેરેમાં મૂછિત ન થવું. અને એ જ પ્રકારના આહારથી વારંવાર અભિલાષા-ઈચ્છા ન કરવી. તથા સંયમમાં પૈર્યવાનું થયું. અને બાહ્ય અને આંતરિક પરિગ્રહની ગ્રંથિથી રહિત થવું. સાધુએ કઈ વાર વસ્ત્ર વિગેરે દ્વારા પૂજાની ઈચ્છા ન કરવી. તથા કીર્તિની ઈચ્છા પણ કરવી નહીં કેવળ વિશુદ્ધ એવા સંયમ માર્ગમાં વિચરવું. મારા નિરામ નેહા ૩' ઈત્યાદિ
શબ્દાર્થ-શેડ્ડા ૩ નિgશ્ન-દાત્ત નિલ’ સાધુએ ઘેરથી નીકળીને અર્થાત્ પ્રવજ્યાને સ્વીકાર કરીને “નિરાઘવલ્લી-નિરાશાંક્ષી પિતાના જીવનની અપેક્ષા રહિત બની જવું જોઈએ “ા વિંરવેશ- રઘુરૃને તથા શરીરને વ્યુત્સર્ગ ત્યાગ કરે. શિયાળાને-નિરાનજિન તેમજ તેઓ પોતે કરેલા તપના ફળની ઈચ્છા ન કરે “વચાર-વજયાદ્રિમુ તથા સંસારથી મુક્ત બનીને 'नो जीवियं णो मरणाभिकंखी चरेज्ज-नो जीवितं नो मरणावकाक्षी चरेत् तेर જીવન મરણની ઈચ્છા રાખ્યા વિના સંયમના અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવું ૨૪
અન્વયા–પિતાના ઘેરથી નીકળીને અર્થાત દીક્ષિત થઈને પિતાના જીવન પ્રત્યે પણ નિષ્કામ રહેવું. શરીરને ઉત્સર્ગ કરીને અર્થાત્ શરીરની મમતા, શારીરિક સંસ્કાર તથા ચિકિત્સા કર્યા વિના અને તપ કર્યા વિના નિદાન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩