Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાણે છો હે ભિક્ષે ! એજ રૂપથી અમને કહેવા કૃપા કરે મારા
ટીકાઈ–જખ્ખ સ્વામી મોક્ષ માર્ગ અત્યંત સૂક્ષમ હેવાથી ફરીથી પ્રશ્ન કરતા કહે છે કે-હે મહામુને ! હે ભિક્ષે ! સઘળા દુઃખને ક્ષય કરવાવાળા સર્વોત્કૃષ્ટ અને શુદ્ધ અથવા પૂર્વાપર વિધ વિગેરે દેશે વિનાના હોવાથી તથા સાવદ્ય કૃત્યના ઉપદેશને અભાવ હોવાથી તીથ કરે ઉપદેશેલા માર્ગને આપ જે રીતે જાણતા હો, એજ પ્રમાણે અમને કહે.
જમ્મુ સ્વામી સુધર્મા સ્વામીને નિવેદન કહે છે-કે-હે મહામુને ! આપ સઘળા દુઃખનો નાશ કરવાવાળા અને તીર્થકર ભગવાને ઉપદેશેલા ધર્મને જાણે છે, તેથી જ તે ધર્મનું અમને શ્રવણ કરાવે. અર્થાત્ અમેને કહો ારા
રૂ વો છે પુછજો' ઇત્યાદિ
શબ્દાર્થ–છે રેવા મહુવા માગુ પુરિજ્ઞા-ચરિ વિત્ત તેવા અથવા મનુષ્યા છેશુ જો કોઈ દેવ અથવા મનુષ્ય અમને પૂછે તે “જિં જ માં રૂાલે ના-વાં તર' મામ્ માહ્યા” તેને અમે ક્યા માર્ગનું કથન કરીએ “જો હાર્દૂિ-નઃ થરા એ આપ અમને કહો કા
અન્વયાર્થ—જે કઈ દેવ અથવા મનુષ્ય મારી પાસે આવીને મને પૂછે કે મોક્ષનો માર્ગ કયે છે ? તે હું તેને ક્યા માર્ગ બતાવું? તેથી આપ કૃપા કરીને મને તે માર્ગ બતાવે ?
ટીકર્થ–હે મુનિવર ! જે કઈ દેવ અથવા મનુષ્ય મારી પાસે આવીને મને પૂછે કે-મોક્ષને માર્ગ કયો છે ? તે હું તેને કયે માર્ગ બતાવું ? તેથી આપ કૃપા કરીને મને તે માર્ગનું કથન સંભળાવે. અર્થાત તેવા માગને ઉપદેશ આપ અમને સંભળાવે.
કહેવાને આશય સ્પષ્ટ છે જંબુસ્વામીએ મેક્ષની પ્રરૂપણ કરવા માટે પિતાના ગુરૂ સુધર્મા સ્વામીને આ પ્રમાણેનું નિવેદન કરીને મોક્ષ માર્ગનું કથન કરવા પ્રેરણા કરી છેડા
“ વો જે પુરિઝરજ્ઞા” ઈત્યાદિ
શwદાર્થ– રેવા શહુવા માગુના-ર જિ વા અથવા મનુષar” જે કોઈ દેવ અથવા મનુષ્ય “વ પુજિજ્ઞા-વઃ પૂછેલુઃ આપને પૂછે તે ‘સદ્ધિ મેં કિસાહિઝા-વાં રૂમ તાધા' તેને આ માર્ગનું કથન કરવું જોઈએ કે જે “મારા-તારાનુ' સાર રૂપ માર્ગનું કથન “જે કુળ-મે શુનુ મારી પાસેથી તમે સાંભળે છેક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩