Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘મુન્નો વ’ ઇત્યાદિ
શબ્દા-વત્ ચ પુત્તો સમાધિવત્તો-વાવાગુપ્તો સમાધિ પ્રાપ્ત' જે સાધુ વચનથી ગુપ્ત રહે છે. તે ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે. ‘હેમં સમાટ્ટુર્જર
ગ્રા-હૈયાં માંદુત્વ ત્રિનેત્ સાધુ શુદ્ધ વૈશ્યાને ગૃહણ કરીને સયમનુ પાલન કરે ત્તિ ન છાપ-જી'નજી' ઘરને પાતે ઢાંકવું નહી અને ‘યિ જીવËજ્ઞ-નાષિ છાન્ચેસ્' બીજાની પાંસે પણ ઢંકાવવું નહી' ‘વચાણુ-પ્રજ્ઞનું’ શ્રિયામાં ‘સંમિસમાયં યદ્-સંમિશ્રમાણં ત્રનશ્ચાત્' મિશ્રભાવના ત્યાગ કરે અર્થાત્ સિયાની સાથે સ'સગ ન રાખે ॥૧પપ્પા
અન્વયા—-વચનથી ગુપ્ત અર્થાત્ મૌન વ્રત તથા ભાવ સમાધિને પ્રાસ થયેલ સાધુ શુકલ વિગેરે પ્રશસ્ત લેશ્યાને ગ્રહણ કરીને કૃષ્ણ વિગેરે અપ્રશસ્ત લેશ્યાઓને પરિત્યાગ કરે તથા સંયમ માર્ગમાં વિચરે. ઘરનું પાતે છાદન ન કરે તથા ખીજાએ પાંસે પણ તેનું છાદન ન કરાવે અને ક્રિયાના વિષયમાં સમિશ્રભાવના ત્યાગ કરે ૧પા
ટીકા--વચન ગુપ્તિથી યુક્ત તથા દન, જ્ઞાન અને ચારિત્ર રૂપ ભાવ સમાધિને પ્રાપ્ત થયેલ મુનિ શુદ્ધ લેસ્યાને ગ્રહણ કરીને કૃષ્ણ વિગેરે અશુદ્ધ લેશ્યાઆના પૂર્ણ રૂપથી ત્યાગ કરે. અને સંયમનું પિર પાલન કરે.
સાધુ મકાનનુ છાદન ન કરે. જેમ સ` પેાતાને માટે નિવાસ બનાવતા નથી, પરંતુ ઉ ંદર વગેરે કાઈ ખીજાએ બતાવેલ દરમાં રહીને પેાતાના સમય વીતાવે છે. એજ પ્રમાણે સાધુએ પણ ઘરના સંસ્કાર વિગેરે સ્વય’ ન કરવા અને ખીજાએ પાંસે કરાવવા પણ નહીં.
જે ઉત્પન્ન થાય છે, તેને પ્રજા કહે છે. તેના વિષયમાં સમિશ્ર ભાવ અર્થાત્ એકીકરણ ન કરવું.
તાત્પર્ય એ છે કે—દીક્ષા લીધા પછી (વિષયાભિલાષી) પોતે રાંધે અને અન્ય પાંસે રધાવે તેને સ`મિશ્રભાવ કહેવાય છે. તેના ત્યાગ કરવે અથવા પ્રજા એટલે સિયા ક્રિયાની સાથે સાથે સમિશ્ર ભાવ અર્થાત્ મેળ રાખવ ન જોઇ એ.
કહેવાના ભાવ એ છે કે—જે સાધુ વચન ગુપ્તિથી ગુપ્ત હાય છે, તે ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે. સાધુએ શુદ્ધ લેસ્થાને ધારણ કરીને અને કૃષ્ણ વિગેરે અશુદ્ધ લેશ્યાઓના ત્યાગ કરીને સંયમના અનુષ્ઠાનમાં તપર રહેવું. તથા ઘર વસતિ-સણગારવુ.... વિગેરે ક્રિયાએ સ્વયં કરવી નહી અને બીજા પાંસે કરાવવી નહી. તેણે પ્રજા અર્થાત્ અિયેાની સાથે સવાસ અર્થાત્ મેળાપ પણુ રાખવે નહી. ૧પપ્પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૫૪