Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવ સમાધિ પ્રાપ્ત કરે છે. જેમાં આ ગુણેા હાતા નથી. તે ભાવસમાધિ પ્રાપ્ત કરી શકતા નથી
કહેવાના ભાવ એ છે કે—જે સાધુ, મૈથુન અને પરિગ્રહના ત્યાગ કરવાવાળા હાય છે, જીવેને અક્ષય આપવાવાળા હોય છે, અને જુદા જુદા વિષયે માં રાગદ્વેષ વિનાના ઢાય છે, તે નિશ્ચય ભાવસમાધિને પ્રાપ્ત કરનારા હાય છે. ૫૧૩૫
‘ગર્ રğોંચ' ઇત્યાદિ
શમ્હા --મિત્રવૂ-મિક્ષુઃ' સાધુ અર્ ર્ ર્આનમૂય-પ્રતિ તિ યામિ સૂર્ય' સંયમમાં અરતિ અર્થાત્ ખેદ તથા અસંયમમાં રિત અર્થાત્ રાગના ત્યાગ કરીને ‘તળકૂદાસ-તૃળારિશ' તૃણુ વગેરેના સ્પર્શને સદ્-તથા' અને ‘કીયાલ –શીતપરા’શીતપને‘લ′′ન્ચ -ષ્ણ ૬' ઉષ્ણુસ્પર્શીને ‘૨ સૂત્ર-૨ વંશમ્' તથા દશમશકના સ્પર્શને ‘દ્વિચારજ્ઞા-ષિહેતા' સહન કરે તથા ‘મુમિન તુમિન -સુમિ વાયુમિન' સુગ'ધ અને દુધને તિતિક્ષ્ણઙઞા-સિત્તિ યેસ્' સહન કરે ૫૧૪૫
અન્વયા --પરમાને જાણવાવાળા ભિક્ષુએ સયમમાં અતિ-અપ્રીતિ અને અસમમાં રતિ-પ્રીતિના ત્યાગ કરીને તૃણુ વિગેરેના સ્પર્શીને શીત સ્પર્શીને ઉષ્ણુ સ્પર્શીને અને દશમશક વિગેરેના સ્પર્ધાને સહન કરવેા તથા સુગધ અને દુધને પણ સહન કરી લેવી ૫૧૪ા
ટીકા જે વિષયે થી વિરક્ત છે, તેને ભાવસમાધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે બતાવવામાં આવે છે–શરીર અને ઘર વિગેરેમાં સ્પૃહા વિનાના અર્થાત્ ઈચ્છા રહિત મેક્ષ ગમનમાં કુશળ ભાવ સાધુ સંયમ સંબધી અતિ અરૂચિ અર્થાત્ અનાદર અને અસંયમ સબંધી રતિ-પ્રીતિ અર્થાત્ આદરને હરાવીને આગળ કહેવામાં આવનારા સ્પર્ધાને સહન કરે. તે સ્પર્શ આ પ્રમાણે છે-તૃણ વિગેરેના સ્પર્શને તથા અદિ શબ્દથી કાંઢા, કાંટા, અને કંઠાર પૃથ્વી વિગેરેના સ્પર્શને, ઠંડા સ્પર્ધાને ગરમ સ્પર્ધાને અર્થાત્ તા તડકાને તથા દશ મકડાંસ મચ્છર વિગેરેના સ્પર્શીને કમ નિજ રા કરવા માટે સહુન કરવા. આ સિવાય સુગધને પણ સહન કરવી. મેાક્ષની ઈચ્છા વાળાઓએ આ બધા પરીષહાને સહન કરવા જોઈએ.
કહેવાના આશય એ છે--સાધુએ સયમમાં અરતિ અને અસ યમમાં રતિને! ત્યાગ કરીને તૃણુ વગેરેના અને ઠંડા, ઉના તથા ડાંસ, મચ્છર વિશેરૈના સ્પર્ધાન સહન કરવા સુગંધ અને દુધને પણ સહન કરવો, ।૧૪।
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૫૩